અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ બન્દ રહેશે

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ કોરોનાના સંક્રમણને અટકાવવા▪રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી રખાશે: રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા▪અમદાવાદ શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦ ◆ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો … Read More

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો 06 MAY … Read More

भारतीय नौसेना ने ऑपरेशन “समुद्र सेतु” लांच किया

05 MAY 2020 by PIB Delhi भारतीय नौसेना ने विदेशों से भारतीय नागरिकों को स्वदेश लाने के लिए ऑपरेशन “समुद्र सेतु” शुरू किया है- जिसका अर्थ है “समुद्री पुल”। भारतीय … Read More

अत्यावश्यक सामग्री के परिवहन हेतु 5 मई, 2020 को देश के विभिन्न हिस्सों के लिए पश्चिम रेलवे की 8 पार्सल विशेष ट्रेनें हुईं रवाना

कोरोनावायरस के कारण घोषित राष्ट्रव्यापी लॉकडाउन अवधि के दौरान, पश्चिम रेलवे अपने सर्वोत्तम सम्भव प्रयासों को सुनिश्चित कर रही है, ताकि आवश्यक वस्तुओं की आपूर्ति में कोई बाधा न आये। … Read More

लॉकडाउन के दौरान पश्चिम रेलवे और आईआरसीटीसी ने 6 मंडलों में 4.74 लाख ज़रूरतमंदों को कराया भरपेट भोजन

पश्चिम रेलवे और आईआरसीटीसी द्वारा संयुक्त रूप से आयोजित किया जा रहा “मिशन फूड़ डिस्ट्रिब्यूशन” अभियान, 5 मई, 2020 को अपने 38 वें दिन में प्रवेश कर गया। उल्लेखनीय है … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા પશ્ચિમ રેલ્વે ના 06 મંડળો માં છેલ્લા 34 દિવસમાં 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી સંયુક્તપણે આયોજીત “મિશન … Read More

આયુષની સારવાર લેનારા ક્વૉરન્ટાઇન કરાયેલા 13,818 નાગરિકોમાંથી માત્ર 35 દર્દી સિવાય તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

ગાંધીનગર, ૦૫ મે ૨૦૨૦ ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાને અનુસારીને▪રાજ્યના 1 કરોડ 56 લાખ નાગરિકએ આયુર્વેદિક ઉકાળા થકી, તો 96 લાખ 68 હજાર નાગરિકોએ હોમિયોપેથીની નિ:શુલ્ક સારવારનો લાભ મેળવી રોગપ્રતિકારક … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય▪રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:અંદાજે રૂપિયા ૩૧૦ કરોડની રાહત ગ્રાહકોને થશે: ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ … Read More

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે ભારત સરકાર સુવિધા શરૂ કરશે

7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે by PIB Ahmedabad ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા શરૂ  કરશે. તેમની મુસાફરીની વ્યવસ્થા વિમાન અથવા નૌસેનાના જહાજ દ્વારા કરવામાં આવશે. આ સંબંધે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસો અને ઉચ્ચ આયુક્તો દ્વારા ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ સુવિધા મેળવવા માટે મુસાફરોએ ચાર્જ ચુકવવાનો રહેશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યૂલ્ડ વ્યાપારિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ મુસાફરીની શરૂઆત 7 મેથી તબક્કાવાર કરવામાં આવશે. ફ્લાઇટમાં આવતા પહેલા તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જેમનામાં લક્ષણો ન દેખાતા હોય, માત્ર તેવા જ લોકોને મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મુસાફરી દરમિયાન, આ તમામ મુસાફરોએ આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી, તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. દરેકની તબીબી તપાસ કરવામાં આવશે. તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે જ્યાં તેમણે આ માટે સંબંધિત રાજ્ય સરકારને ચાર્જ ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તેમનું કોવિડ પરીક્ષણ કરવામાં આવશે અને આરોગ્ય પ્રોટોકોલ અનુસાર ત્યારપછીની કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં આ સંબંધે તેમની વેબસાઇટ મારફતે વિગતવાર માહિતી પૂરી પાડશે. રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વિદેશથી પરત ફરી રહેલા ભારતીયો માટે તેમના રાજ્યોમાં પરીક્ષણ, ક્વૉરેન્ટાઇન અને તે પછીની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા કરી રાખે.