Rupala Started Election Campaign: વિવાદ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચારનો કર્યો શુભારંભ, આશાપુરા માતાજીના દર્શન કર્યા
Rupala Started Election Campaign: આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો
રાજકોટ, 05 એપ્રિલઃ Rupala Started Election Campaign: લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો:- RBI Repo Rate: RBIના ગવર્નર દ્વારા નવી નાણાકીય નીતિની થઇ જાહેરાત, રેપો રેટમાં કોઈ ફેરફાર નથી- વાંચો વિગત
રાજકોટ ખાતે શ્રી માં આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શીશ નમાવીને, સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.
જય માં આશાપુરા 🙏🏻#Rajkot #iamwithrupala#rajkotthirupala #rupala4rajkot #BJP pic.twitter.com/lMUNRCjjPO— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 5, 2024
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. હોલ આખાય ગુજરાતભરમાં દેખાવ,રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તરફ, કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરેલાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં પહોંચ્યા હતાં જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધબારણે બેઠક થઈ હતી. સૂત્રના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહી આવે. ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી. ભાજપે રૂપાલાએ પ્રચાર શરૂ કરવા કહી દીધું હતું.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરોआज राजकोट में घर-घर जनसंपर्क करके भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से विजयी बनाने हेतु नागरिकों को संकल्पित किया।
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 5, 2024
कार्यकर्ताओं के परिश्रम और जनता-जनार्दन के अटूट विश्वास और आशीर्वाद से, भाजपा का जनसेवा हेतु महायज्ञ निरंतर चलता रहेगा।#Rupala4Rajkot #ModiKaParivar pic.twitter.com/y14VzSN5aH