BIG NEWS: કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, તમામ પાર્ક અને ગાર્ડનને આવતીકાલથી વાગશે તાળા- અગામી આદેશ સુધી રહેશે બંધ

અમદાવાદ, 17 માર્ચઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય(BIG NEWS) લીધો છે. આવતી … Read More

મોટા સમાચાર: કિરીટ પરમાર (Mayor Kirit parmar) બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

અમદાવાદ , ૧૦ માર્ચ: કિરીટ પરમાર (Mayor Kirit parmar)અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે … Read More

Documents For covid 19 vaccine: શું તમે જઇ રહ્યાં છો કોરોનાની રસી લેવા? તો સાથે આ જરુરી પેપર લઇ જવાનું ન ભૂલશો- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 01 માર્ચઃ આજથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન(Documents For covid 19 … Read More

અમદાવાદ ના દરિયાપુર મા મહાદેવ ના ડેલામા શ્ર્વાનઓ નો આંતક

અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ … Read More

અમદાવાદ ના ડેપ્યુટી મેયર કોરોના મા સપડાયા

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:AMC ના અનેક હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ કોરપોરેટરો કોરોના સંકઁમિત થયા બાદ વધુ એક ઉચ્ચ હોદ્દેદાર કોરોના સંકઁમિત થયા હોવા નુ શહેર ભાજપ ના મહામંત્રી કમલેશ પટેલ એ જણાવ્યુ ડેપ્યુટી … Read More

અમદાવાદ મહાનગરને રૂ. ૧૦૧૬ કરોડના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા:-અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ … Read More

અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા આ વોર્ડમાં AMC ના … Read More

શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ

ત્રણ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ દ્વારા ૧૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અમદાવાદ,૧૮ જુલાઇ, ૨૦૨૦ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે … Read More

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગર, ૦૩જુલાઈ ૨૦૨૦ સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય………..-: વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :-…..-: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ … Read More

દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More