વ્યવસ્થાઃ વેક્સિન લીધા બાદ જો આડઅસર અનુભવાય તો તાત્કાલિક કરશો સંપર્ક, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

અમદાવાદ,૧૬ જાન્યુઆરીઃ કોરાનની વેક્સિનને લઇને ઘણી બધી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખતા વ્યવસ્થાના ભાગ રુપે એએમસી એ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના … Read More

AMC ચૂંટણીની 10 થી 15 દિવસમાં થશે જાહેરાતઃ ભાજપ-કોગ્રેસ સહિત આપ અને ઔવૈસીએ ચુંટણીની તૈયારી શરુ કરી

અમદાવાદ, 05 જાન્યુઆરીઃ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની જાહેરાત આગામી 10થી 15 દિવસમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને સમાંતર આપ … Read More

AMCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ હવે કોવિડ હોસ્પિટલની સારવારના દરોમાં થશે ઘટાડો

અમદાવાદ,11 ડિસેમ્બરઃ વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો જ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ વેક્સિનની પણ શોધ થઇ રહી છે. તેવામાં કોરોના વાયરસની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. … Read More

અમદાવાદ ના દરિયાપુર મા મહાદેવ ના ડેલામા શ્ર્વાનઓ નો આંતક

અમદાવાદ, ૦૬ નવેમ્બર: સ્થાનિકો ના વાહનો મા એક સપ્તાહ થી પહોંચાડી રહ્યા છે ભારે નુકશાન અનેક વાહનો મા અંધકાર થતા ની સાથે જ શરુ થઈ જાય છે શ્ર્વાનો ની હરકતો.આ … Read More

અમદાવાદ ના ડેપ્યુટી મેયર કોરોના મા સપડાયા

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:AMC ના અનેક હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ કોરપોરેટરો કોરોના સંકઁમિત થયા બાદ વધુ એક ઉચ્ચ હોદ્દેદાર કોરોના સંકઁમિત થયા હોવા નુ શહેર ભાજપ ના મહામંત્રી કમલેશ પટેલ એ જણાવ્યુ ડેપ્યુટી … Read More

અમદાવાદ મહાનગરને રૂ. ૧૦૧૬ કરોડના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા:-અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ … Read More

અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા આ વોર્ડમાં AMC ના … Read More

શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સનાથલ ચોકડી ખાતે કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરાઈ

ત્રણ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ દ્વારા ૧૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા અમદાવાદ,૧૮ જુલાઇ, ૨૦૨૦ રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે … Read More

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગર, ૦૩જુલાઈ ૨૦૨૦ સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય………..-: વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :-…..-: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ … Read More

દુકાનો, ફેરિયાઓ તથા હોમડીલીવરી સેવાઓ તા.૧૫/૦૫/૨૦૨૦થી નીચેની શરતોને આધીન ખોલવાનું નક્કી કરવામાં આવ્યુ

અમદાવાદ, ૧૨મે ૨૦૨૦ અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે- બપોરે ૧ર-૦૦ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં … Read More