Bangal Mal River Flood: દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા, 8ના મોત- 20 થી 25 લોકો લાપતા

Bangal Mal River Flood: નદીની બીજી બાજુથી 13 લોકોને બચાવી લેવાયા છે. નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃBangal Mal River Flood: બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલ બજારમાં મોટો અકસ્માત. નદીમાં પાણીનું સ્તર અચાનક … Read More

Drugs worth 200 crores seized from kolkata port: ગુજરાત બાદ કોલકાતા બંદરેથી ઝડપાયું હતું 200 કરોડનું ડ્રગ્સ, ભાજપે TMCના નેતા પર આરોપ

Drugs worth 200 crores seized from kolkata port: કોલકાતા પોર્ટ પરથી 9.3 ટન જેટલા હેવી મેટલ સ્ક્રેપમાં છુપાવેલા 72 પેકેટમાંથી 39.5 કિગ્રા જેટલો નાર્કોટિક પાવડર મળી આવ્યો હતો નવી દિલ્હી, … Read More

Aasani cyclone effect:અસાની સાઇક્લોને લીધુ ગંભીર રુપ, 110ની ગતિથી ચાલી રહી છે હવા- વાંચો વિગત

Aasani cyclone effect: પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર તેની અસરને જોતા ત્રણ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ નવી દિલ્હી, 09 મેઃ Aasani cyclone effect: રવિવારે સાંજે આ ભીષણ … Read More

Asani Cyclone: આસાની વાવાઝોડાના એંધાણ, આ બે રાજ્યો પર ખાસ જોવા મળશે અસર

Asani Cyclone: નિષ્ણાંતો અનુસાર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે નવી દિલ્હી, 05 મેઃ Asani Cyclone: દેશમાં વધુ એક વાવાઝોડુ આવવાના એંધાણ સંભળાઇ રહ્યા છે. બંગાળની … Read More

Uttarakhand: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 53 લોકોના મોત- ઉ. પ્ર., ઉ. બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ

Uttarakhand: ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ સ્થિતિની સમીક્ષા માટે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ Uttarakhand: ઉત્તરાખંડમાં વરસાદ આધારિત ઘટનાઓને કારણે મૃત્યુ પામેલા વધુ છ લોકોના મૃતદેહો … Read More

Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક

નવી દિલ્હી, 22 મેઃCyclone Yaas: 18થી 19 મેના રોજ તૌકૈત નામનું વાવાઝોડાએ દેશના ઘણા રાજ્યોને નુકશાન પહોંચાડ્યું છે. હવે તેવામાં દેશમાં બીજા વાવાઝોડું આવવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગના 26 … Read More

મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર,PM modi કહ્યું, મા માટી માનુષની વાત કરવાવાળા આ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે!

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન એ જંગ જામ્યો છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધું ઘર્ષણ થઇ રહ્યું છે. તેવામાં સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર … Read More

આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિઃ વડાપ્રધાન મોદી કરશે બંગાળનો પ્રવાસ, પરાક્રમ દિવસ કાર્યક્રમમાં લેશે ભાગ

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી દેશભરમાં ઉજવાઈ રહી છે. આ પ્રસંગે પીએમ મોદી આજે બંગાળના પ્રવાસે રહેશે. જો કે, બંગાળ જતા … Read More