ભીડભંજન હનુમાન મંદિરના કોઠા પાપડીના મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, 500 વર્ષથી યોજાય છે આ દિવસે મેળો

ભરુચ,18 ડિસેમ્બરઃ ભરુચમાં આવેલા ભીડ ભંજન હનુમાન મંદિર ખાતે માગશર મહિનાના દર ગુરૂવારે કોઠા પાપડીનો મેળો યોજાય છે. પરંતુ કોઠા પાપડીના મેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કોઠા પાપડી સહિતની … Read More