Corona case update: અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો

અમદાવાદ, 23 માર્ચઃ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા છે. વધતા કેસ (Corona case update) વચ્ચે નવા સ્ટ્રેન વધ્યા હોવાની આશંકા તંત્રને લાગી રહી છે. જેથી હવેથી સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા … Read More

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે … Read More

Corona Update: રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચ્યો,જ્યારે મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો- વાંચો વિગતે માહિતી

ગાંધીનગર, 21 માર્ચઃ આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Update) નોંધાયા હતા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત … Read More

કોરોનાના કેસને લઇ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, સાથે જ હોળી દહન(Holi dahan)ની ગાઇડલાઇન સહિત આપી મંજૂરી પણ ધૂળેટીની મનાઇ

અમદાવાદ,21 માર્ચ : કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છો તો બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે … Read More

Update curfew:અફવાઓ પર રોક લગાવવા સીએમ રુપાણીનું જનતાને મોટુ નિવેદન, કહ્યું- પેનિક ન થાવ..ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી..

ગાંધીનગર, 20 માર્ચઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂ(Update curfew)ની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓ પર રોક લગાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. … Read More

Holi 2021: ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…

વડોદરા, 19 માર્ચઃ કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં … Read More

સુરત અમદાવાદના નક્સેકદમ પર, હવે સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ(curfew in surat) લાગુ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો રહેશે બંધ

સુરત, 19 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ … Read More

One year Corona: ગયાવર્ષે આજના દિવસે જ અમદાવાદ સિવિલ ખાતે આવ્યો હતો કોરોનાનો પહેલો કેસ અને તંત્ર થયું હતું એલર્ટ- જાણો કોણ છે કોરોનાનો પહેલો દર્દી

કોરોના કાળનો એક વર્ષ(One year Corona) One year Corona: કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેડીકેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૧૨૦૦ ડોક્ટર-નર્સિંગ સ્ટાફ-સ્ફાઈ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજમાં સિવિલ હોસ્પિટલમાં તંત્ર ૨૪૭ ખડે … Read More

વધતા કેસને લઇ શિક્ષણ વિભાગ(Education Department) લીધો મોટો નિર્ણયઃ 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં શાળા-કોલેજો બંધ

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી(Education Department) ભુપેન્દ્ર સિંહ ચુડાસમમાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. શિક્ષણ મંત્રીએ આ અંગે સરકારનો નિર્ણય જણાવતાં … Read More

કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay rupani)એ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, … Read More