તંત્ર થયું એલર્ટઃ ભાવનગર જીલ્લાના 2 પ્રવેશ દ્વારો પર કોરોના રેપીડ ટેસ્ટ(Covid 19 test)ની શરૂઆત

ભાવનગર,21 માર્ચ: જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવા સમયે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેર તેમજ જીલ્લામાં કોરોના રેપીડ ટેસ્ટ(Covid 19 test)માટે બુથો ઉભા … Read More

પાકિસ્તાનના પીએમ(Pakistan PM) બાદ તેમની પત્નીનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હાલ હોમ આઇસોલેશનમાં

ઇસ્લામાબાદ, 21 માર્ચઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન(Pakistan PM) અને તેની પત્ની બુશરા બીબી કોરોનાથી સંક્રમિત થયા છે. ઇમરાન ખાન અને તેની પત્ની શનિવાર 20 માર્ચના રોજ પોઝિટિવ આવ્યા છે. પ્રધાનમંત્રીના … Read More

ચિંતાની વાતઃ રાજ્યના કેસમાં વધારો યથાવત, સાથે રિકવરી રેટ(Recovery rate)માં ઘટાડો

અમદાવાદ, 21 માર્ચઃ ગઈકાલે રાજ્યભરમાં 1564 કોરોનાના કેસો નોંધાયા, 6 લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે 969 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ … Read More

राज्य में कोरोना (Corona) का कहर जारी, नये 1,565 मामले और 6 मरीजों की मौत

राज्य में कोरोना (Corona) का कहर जारी, नये 1,565 मामले और 6 मरीजों की मौत अहमदाबाद, 21 मार्चः राज्य में कोरोना फिर से अपने पैर पसारते जा रहा है। राज्य … Read More

महाराष्ट्र के पर्यावरण मंत्री आदित्य ठाकरे (Aditya Thackeray) हुए कोरोना संक्रमित, खुद ट्वीट कर दी जानकारी

महाराष्ट्र के पर्यावरण मंत्री आदित्य ठाकरे (Aditya Thackeray) हुए कोरोना संक्रमित, खुद ट्वीट कर दी जानकारी मुंबई, 21 मार्चः शिवसेना नेता और महाराष्ट्र के मंत्री आदित्य ठाकरे कोरोना वायरस से … Read More

રાજ્યના અન્ય સિટી જેમ પણ બાગ-બગીચા બંધ, પરંતુ શહેરમાં પ્રવેશ પહેલા કરાવવો પડશે કોરોના ટેસ્ટ(corona test)

ભાવનગર, 20 માર્ચઃ કોરોનાની બીજી લહેર શરૂ થતાંની સાથે ભાવનગરમાં પણ દિનપ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમા આવી ગયું છે, તેમજ અગાઉ … Read More

राज्य में पिछले 24 घंटों के दौरान कोरोना संक्रमण (Corona Virus) के नये 1,415 मामले और 4 लोगों की मौत

राज्य में पिछले 24 घंटों के दौरान कोरोना संक्रमण (Corona Virus) के नये 1,415 मामले और 4 लोगों की मौत अहमदाबाद, 20 मार्चः राज्य में कोरोना दिनों-दिन विकराल रूप धारण … Read More

गुजरात के इस मंदिर (Temple) ने लिया बड़ा निर्णय, अल्पवस्त्र पहननेवालों को नहीं मिलेगा मंदिर में प्रवेश, पढ़ें पूरी खबर

गुजरात के इस मंदिर (Temple) ने लिया बड़ा निर्णय, अल्पवस्त्र पहननेवालों को नहीं मिलेगा मंदिर में प्रवेश, पढ़ें पूरी खबर शामलाजी, 19 मार्चः फटे वस्त्र और जींस तथा अल्पवस्त्र के … Read More

पुलिस महानिदेशक आशिष भाटिया (Ashish Bhatia) का होली पर बड़ा बयान, जानें क्या कहा

पुलिस महानिदेशक आशिष भाटिया (Ashish Bhatia) का होली पर बड़ा बयान, जानें क्या कहा वड़ोदरा, 19 मार्चः कोरोना के मामले गुजरात में फिर से बढ़ने लगे हैं। ऐसे में अगले … Read More

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી … Read More