ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી(Bhupendrasinh chudasama)ને પણ થયો કોરોના, સારવાર માટે હોસ્પિટલમાં થયા દાખલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh chudasama) કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તો … Read More

વધતા કેસોને લઇ શહેરે લીધોનો મોટો નિર્ણયઃ રાત્રી કરફ્યુ(Curfew) બાદ હવે બપોરે પણ બજાર બંધ રહેશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

આણંદ, 08 એપ્રિલઃ તાજેતરમાં જ વધતા કેસોને લઇને રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. સરકારે મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કરર્ફ્યૂ (Curfew) ની જાહેરાત કરવામાં … Read More

આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

નવી દિલ્હી, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે … Read More

આજે વિશ્વ આરોગ્ય દિવસઃ ટેરો કાર્ડ(Tarotcard) રિડર પુનિતજી પાસેથી જાણીએ કે કોરોનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય!- જુઓ વીડિયો

જ્યોતિષ ડેસ્ક, 07 એપ્રિલઃ આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આજના દિવસે ટેરો કાર્ડ(Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી જાણીએ કે પોતાની જાતને કોરોનાથી કેવી રીતે બચાવી શકાય. જુઓ આ ખાસ વીડિયો.. … Read More

Corona case in bollywood: અક્ષયની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, કેટરીનાનો રિપોર્ટ પણ પોઝિટિવ, તો બીજી તરફ કરીનાએ ફેન્સને માસ્ક પહેરવાની કરી અપીલ

બોલિવુડ ડેસ્ક, 06 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોના કેસના આંકમાં વધારો થઇ રહ્યો છે. તો બોલિવુડ સેલેબ્સ પણ કોરોના સંક્રમિત થયા છે. થોડા સમયમાં જ કાર્તિક આર્યન, નીતુ કપૂર, વરુણ ધવન, … Read More

Rajkot corona caseમાં વધારો: પોલીસ કર્મી અને શિક્ષકો થયા સંક્રમિત, સીએમ રુપાણીના ભાઇ લલિત રુપાણી સહિત પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ

રાજકોટ, 06 એપ્રિલઃ અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના કેસ(Rajkot corona case)માં વધારો થઇ રહ્યો છે. CM વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી(Lalit Rupani) … Read More

ચિંતાની જરુર નથી, સાવચેતી રાખવાની જરુર છે હજી કોરોનાના કેસ વધી શકે છે, સંજીવની રથની સગવડમાં વધારવામાં આવીઃ CM Rupani, વાંચો વધુમાં શું કહ્યું…

હાઇકોર્ટના નિર્દેશ પર સાંજે ગાંધીનગર ખાતે યોજાશે બેઠક: સીએમ વિજય રુપાણી(CM Rupani) સુરત, 06 એપ્રિલઃ સુરતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે … Read More

કોરોના વચ્ચે આવતી PI ની પરીક્ષાને લઈને GPSC એ લીધો મોટો નિર્ણય, કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષાની બીજી તક મળશે

ગાંધીનગર, 06 એપ્રિલ :ગુજરાત આંશિક લોકડાઉન તરફ ઢળી ચૂક્યુ છે અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ જલ્દી જ કરફ્યૂ કે ત્રણ-ચાર દિવસનું લોકડાઉન આવે તેવી શક્યતા છે. આ વચ્ચે વિવિધ શૈક્ષણિક … Read More

વધુ એક માઠા સમાચારઃ ગુજરાતના જાણીતા જાદુગર સમ્રાટ કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ(junior k.lal)નું કોરોનાથી નિધન

અમદાવાદ, 05 એપ્રિલઃ ગઇ કાલે જ જાણીતા કવિ ગઝલકાર ખલીલ ધનતેજવી અને વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાના નિધનના સમાચાર આવ્યાં હતા, ત્યાં જ આજે એક વધુ ખરાબ સમાચાર આવ્યાં છે. જુનિયર … Read More

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More