Corona vaccine date: પહેલી માર્ચથી નોંધણી કરાવીને સીનિયર સિટિઝન્સ લઈ શકશે કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે 1લી માર્ચ(Corona vaccine date)થી વેક્સિનેશન સૃથળ પર નોંધણી કરાવીને 60 વર્ષથી ઉપરના નાગરિકો વેક્સિન મેળવી શકશે. તે ઉપરાંત કોઈ બીમારીમાં … Read More

ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યૂ(Night Curfew)ના સમયમાં કર્યો ફેરફાર, હવે રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે..!

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યુ હતું. ત્યાર બાદ રોજગાર-ધંધાને ધ્યાનમાં રાખતા લોકડાઉન રાખવુ કે અનલોક કરવું તેનો નિર્ણય રાજ્ય સરકાર પર સોંપવામાં આવ્યો હતો. … Read More

Cororna case update: કોરોનાના નવાં ૨૮૩ કેસ નોંધાયા, અમદાવાદમાં અને રાજકોટમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ

Cororna case update:ગુજરાતમાં નવ મહિના બાદ કોરોનાના એક્ટિવ કેસો ત્રણ હજાર નીચે પહોંચ્યા, આજે રાજ્યમાં એક્વિટ કેસોની સંખ્યા ૨૯૫૬ ગાંધીનગર, 04 ફેબ્રુઆરીઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ પર કંટ્રોલ આવ્યો છે. … Read More

રાજ્યમાં કોરોના વેક્સિન લેનારાની સંખ્યામાં વધારોઃ અમદાવાદ કોર્પોરેશને 5 હજારથી વધુ લોકોને રસી આપી..!

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશના વિવિધ રાજ્યોમાં સફળતા રીતે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે અલગ અલગ સેશન સાઈટ પરથી કુલ મળીને ૫૬૬૫ કોરોના … Read More

ગુજરાત કોવિડ 19 અપડેટઃ રાજ્યમાં નવા 353 કેસો નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ થયું- સતત કેસોમાં ઘટાડો નોંધાયો

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું રસીકરણ શરૃ થયા બાદ હવે કોરોનાના કેસો હવે ધીમે-ધીમે ઘટી રહ્યા છે. આજે કોરોનાનાં નવાં ૩૫૩ કેસો સામે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. … Read More

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કોરોના વેક્સિન માટે માન્યો ભારતનો અનોખી રીતે આભાર, હનુમાનજીની ફોટો શેર કરીને લખી આ વાત

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ ભારતમાં બનેલી કોરોના વેક્સિન બ્રાઝિલ પહોંચી ગઈ છે. જેનાથી અમેરીકા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત આ દેશમાં જીંદગીઓ બચવાની આશા વધી છે. કોરોના વેક્સિનના ભારતથી … Read More

ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ વિવાહ કરનારા લોકો માટે ખુશ ખબર, હવે લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી રૂપાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અંગે જાહેરાત કરી હતી. બીજી તરફ સીએમ રૂપાણીએ … Read More

મેડિકલ સ્ટાફ બાદ એસોસિએશનના હોદ્દેદારોએ લીધી કોરોનાની રસ, કોઇ આડઅસર થતી નથી!

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ કોરોના વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી, તે માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પછી હવે મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ કોરોના વેક્સિનલીધી હતી. કોરોના વેક્સિનલીધા પછી 30 મિનિટ્સ … Read More

વેક્સિનને લઇને મોટા સમાચારઃ બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ લેશે રસી

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કહેરનો અંત આવતો જણાય છે. સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરુ થઇ છે, તો બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો પણ નોંધાયો છે. … Read More

ઉત્તરાયણની ઉજવણી બાદ કોરોના કેસમાં ઘટાડો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ, નવા 490 કેસ સામે 707 દર્દી સાજા થયા

ગાંધીનગર, 21 જાન્યુઆરીઃ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી છતાં કોરોનાનાં કેસો ન વકરતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે, આજે રાજ્યમાં નવાં ૪૯૦ કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. આજના કેસો બાદ … Read More