Climate change: जलवायु परिवर्तन से जुड़े हैं तूफ़ान यास, तौकते और अम्फान के तार

Climate change: ऐसा ही रुख़ तूफ़ान तौकते और अब तूफ़ान यास में देखा गया। हालांकि दोनों तूफ़ानों की  प्रतिक्रिया एक ही तरह की है लेकिन इन दोनों में भूगोल से … Read More

Compensation: તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે વળતર ચૂકવવા પરેશ ધાનાણીની માંગણી

Compensation: તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી … Read More

Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.

Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે. … Read More

આજે મુખ્યમંત્રી(CM Rupani) ભાવનગરના પધિયારકા ગામે પહોંચ્યા, અસરગ્રસ્ત ગ્રામજનો સાથે કરી વાત

ગાંધીનગર, 22 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી(CM Rupani)એ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એ ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે … Read More

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો(agricultural scientists) અસરગ્રસ્ત જિલ્લામાં જશે અને ખેડૂતોનું કરશે ટેક્નિકલ માર્ગ દર્શન

તાઉતેથી તીવ્ર અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ૪૧ તાલુકાના રર૬૩ ગામો મા ખેતીવાડી-બાગાયતી પાકોના નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ(agricultural scientists) કાર્યરત કરવામાં આવી ગાંધીનગર, 21 મેઃagricultural scientists: મુખ્યમંત્રી … Read More

Karmayogi: ‘‘તાઉતે’’ વાવાઝોડું વિશાળ વૃક્ષને ધરાશાયી કરી શક્યું પરંતુ કર્મયોગીઓના કર્મયોગને નહી !

Karmayogi: વાવાઝોડાના સમયે ઘોર અંધારી રાત્રે જસદણ – આટકોટ સ્ટેટ હાઈવે ઉપર ધરાશાયી થયેલ વિશાળ વૃક્ષને મધ્ય રાત્રીએ જ ગણતરીના સમયમાં દૂર કરતી જસદણ વહિવટી તંત્રની ક્વીક રીસ્પોન્સ ટીમ અહેવાલ: … Read More

cyclone effect in gujarat: વાવાઝોડામાં મૃત્યુ થયેલા લોકોના આંકમાં વધારો, મૃતક આંક વધીને 53 થયો..!

ગાંધીનગર, 20 મેઃcyclone effect in gujarat: ચક્રવાત તાઉતેએ ગુજરાતમાં મોટા પ્રમાણમાં પ્રલય મચાવ્યો છે.રાજ્યમાં પ્રવેશ કર્યા બાદથી અંદાજે ૨૮ કલાક સુધી સર્જેલી તબાહીમાં ગુરુવાર સુધીમાં તાઉતેએ ૫૩ લોકોનો ભોગ લીધો … Read More

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી/ઉનાળુ પાક અને માછીમારોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી(Paresh dhanani) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 20 મેઃ તાજેતરમાં જ ગુજરાતમાં આવેલ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણુ નુકશાન થયું છે. જેના માટે કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું … Read More

Ship rescue update: अरब सागर में चार दिन बाद भी रेस्क्यू जारी, डूबे 37 लोगों के शव बरामद, 38 लापता

Ship rescue update: ताउ ते चक्रवात की चेतावनी जारी करने के बाद भी बार्ज पी-305 जहाज उस क्षेत्र में क्यों रुका रहा। फिलहाल इस संबंध राज्य सरकार जांच करेगी। अहमदाबाद, … Read More

PI Gamit: અમદાવાદના આ વિસ્તારમાં ભારે પવન સાથે ઝાડ પડવાથી રસ્તો બંધ થઇ ગયો, AMCને જાણ કરવા છતાં મદદ ના મળતા પોલીસ મદદે આવી

PI Gamit: અમદાવાદ ના મણિનગર-જશોદાનગર ના મુખ્ય માર્ગ પર આવેલા ગોર ના કુવા ની ઘટના વિજયપાર્ક સોસાયટી ની સામે ભારે પવન સાથે ના વાવાઝોડા મા ધરાશયી થયેલ વિશાળ ગુલમહોર ના … Read More