પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 19 મેઃ ગુજરાતને ઘમરોળનાર તાઉતેથી રાજ્યને થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ હજાર … Read More

Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર, 19 મેઃMeeting with PM: પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક … Read More

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!

ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા … Read More

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય … Read More

after cyclone effect: વાવાઝોડું આવ્યું અને ગયું, પણ રાજ્યના આટલા ગામોને અંધારામાં ધકેલી ગયું..!

ભાવનગર જિલ્લાના 710 ગામોમાં વીજળી નહી અમરેલી જિલ્લામાં 576 ગામોમાં વિજળી નહી સાબરકાંઠા જિલ્લાના 409 ગામોમાં વિજળી નહિ અમદાવાદ, 19 મેઃ તૌકતે વાવાઝોડા (after cyclone effect) ના કારણે ગુજરાતના ગામડાઓમાંથી … Read More

વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!

મુંબઇ. 19 મેઃrescue operations: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ … Read More

Food packet: 12 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને વાવાઝોડાથી અસર પામેલાઓને વિતરિત કર્યા..

અમદાવાદ , ૧૯ મે: Food packet: જેના દિલમાં સેવાની સુવાસ મહેંકતી હોય તેના માટે સેવાના અવસરની કોઇ ખોટ હોતી નથી. મૂળ માણસા વિસ્તારમાં આજોલ ગામના વતની, લોકસેવક, સમાજ સેવક, રાજકિય … Read More

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રને તાકીદ

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં આવતીકાલથી નુકસાનીના સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે : યોગ્ય તમામ વ્યક્તિઓને કેશડોલ્સ, ઘરવખરી સહાય તથા અન્ય આર્થિક સહાય ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજયાં … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ

નવી દિલ્હી, 18 મેઃ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી(PM modi) આવવાના છે. વડાપ્રધાન દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી … Read More