Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone Tauktae in Gujarat: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. સીએમ રુપાણીએ માહિતી આપતા જણાવ્યું કે, … Read More

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે … Read More

Coastguard: કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના દરિયા કિનારે બોટમાં ફસાયેલા 06 માછીમારોનો બચાવ

Coastguard: કોસ્ટગાર્ડના જવાનોએ રેસ્ક્યુ બોટમાં બેસી બ્રેકવોટર એરિયામાં ફસાયેલા ૫ માછીમારોને તેમની તૂટેલી બોટમાથી સુરક્ષિત રીતે બહાર કાઢી તેઓને કિનારે લાવવામાં આવ્યા હતાં. અહેવાલ: રાજકુમાર સાપરા રાજકોટ, ૧૮ મે: Coastguard: વેરાવળના … Read More

12 Newborns: વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતરેલા 12 નવજાત શિશુઓ

12 Newborns: રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા છે અહેવાલ: સોનલ ઉમરાણીયા રાજકોટ, ૧૮ મે: 12 Newborns: તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી … Read More

WR oxygen exp: પશ્ચિમ રેલવેએ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ચક્રવાત દરમિયાન ચલાવી બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો

WR oxygen exp: 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે અમદાવાદ , ૧૮ મે: WR oxygen exp: એકબાજુ જ્યારે ચક્રવાત તાઉતે તેની અસર … Read More

02 oxygen express: पश्चिम रेलवे ने चक्रवात के दौरान चलाई के दो ऑक्सीजन एक्सप्रेस ट्रेनें

02 oxygen express: विषम परिस्थितियों के बावजूद पश्चिम रेलवे ने चक्रवात के दौरान चलाई के दो ऑक्सीजन एक्सप्रेस ट्रेनें अहमदाबाद, 18 मई: 02 oxygen express: एक और जहां चक्रवात ताऊते … Read More

WR train: ગાંધીધામ-નાગરકોઈલ, વેરાવળ-બાંદ્રા અને ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

WR train: માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ , ૧૮ મે: WR train: વર્તમાન પરિસ્થિતિમાં મુસાફરોની સંખ્યા ઘટાડાને કારણે ગાંધીધામ-નાગરકોઈલ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. તથા વાવાઝોડા તાઉતે ને … Read More

Train cancel: पश्चिम रेलवे की निम्न ट्रेनें निरस्त रहेगी

Train cancel: गांधीधाम-नागरकोइल,वेरावल-बान्द्रा तथा भावनगर-बान्द्रा स्पेशल ट्रेनें निरस्त रहेगी अहमदाबाद, 18 मई: Train cancel: वर्तमान परिस्थिति में यात्री संख्या में कमी के कारण गांधीधाम-नागरकोइल साप्ताहिक स्पेशल  निरस्त रहेगी। तथा ताउते चक्रवात … Read More

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 18 મેઃorange alert: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો … Read More

Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી ૬ થી ૮ કલાક મહત્વના : સંદિપ સાગલે, જિલ્લા કલેક્ટર

Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ૪૬૫૪ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા (બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ) નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ અહેવાલ: અમિતસિંહ … Read More