શું તમને ખબર છે કે વૈકુંઠધામ(Vaikunthdham) ક્યા આવેલુ છે? જાણો સૌથી મોટુ રહસ્ય

ધર્મ ડેસ્ક, 14 માર્ચઃ હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ(Vaikunthdham) જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પુણ્ય, સુખ અને શાંતિનું લોક છે.એવું માનવામાં આવે છે કે આ લોક દેવપુરુષ,મહાત્મા,ગુણી અને સજ્જનોના સતકર્મોથી પ્રાપ્ત … Read More

Rashi bhavishya: વાંચો, આજનું રાશિફળ- શું કહે છે તમારી રાશિ?

જ્યોતિષ ડેસ્ક, 13 માર્ચઃ રાશિભવિષ્ય(Rashi bhavishya) રોજીંદા બદાલાતા ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. દરેક રાશિ અનુસાર અંદાજિત રીતે ગ્રહોની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તો આવો આજનું રાશિભવિષ્ય … Read More

Vastu tips: આ વારે તુલસી ક્યારે દીવો કરવો માનવામાં આવે છે શુભ

જ્યોતિષ ડેસ્ક, 04 માર્ચઃ Vastu tips: પુરાણોમાં તુલસીના છોડને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને આ છોડને પૂજનીય માનવામાં આવે છે. આ છોડને ઘરે રાખવાથી જીવનમાં સુખ-શાંતિ રહે છે અને … Read More

કુમકુમ મંદિર(Kumkum mandir) દ્વારા અમદાવાદની 610 મી જયંતિની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: આજના રોજ અમદાવાદની 610મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ(Kumkum mandir)- મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી … Read More

Vasant panchmi 2021: તમે જાણો છો, વસંત પચંમીના રોજ સરસ્વતી માતાની પૂજા કેમ થાય છે?

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંત પંચમી(Vasant panchmi)ના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો … Read More

કાલથી ચોર પંચક(Panchak) શરુ થઇ ગયું છે, ભૂલથી પણ ન કરશો આ કામ

કાલથી ચોર પંચક (Panchak) શરુ થઇ ગયું છે, ભૂલથી પણ ન કરશો આ કામ જ્યોતિષ ડેસ્ક, 13 ફેબ્રુઆરીઃ જ્યોતિષ શાસ્ત્રો મુજબ પાંચ નક્ષત્રના સમૂહને પંચક(panchak) કહે છે . આ નક્ષત્ર … Read More

સંધ્યાકાળે ઘરમાં દીવો(dip pragatya) કેમ કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ અને લાભ

સંધ્યા પૂજનનુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. સાથે જ સંધ્યાના સમયે ઘરમાં દીવો(dip pragatya) કે પ્રકાશ કરવો જરૂરી માનવામાં આવે છે ધર્મ ડેસ્ક, 09 ફેબ્રુઆરીઃ દીવામાં અગ્નિનો વાસ હોય છે. … Read More

Mahadev vrat: સોમવારે શિવજીનું વ્રત કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ, પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખજો!

Mahadev vrat:સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો ધર્મ ડેસ્ક, 08 ફેબ્રુઆરીઃ સોમવારે ભગવાન શિવ અને ચંદ્રદેવનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી પૂજા-અર્ચના કરવાથી … Read More

આજે પોષ મહિનાની ષટ્તિલા એકાદશી(Ekadashi): આ પ્રકારે કરો તલનો ઉપયોગ, તમારી બીમારી દૂર થશે!

પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે એકાદશી(Ekadashi)ના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે ધર્મ ડેસ્ક, 07 ફેબ્રુઆરીઃઆજે રવિવાર, 7 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ … Read More

Rashi bhavishya: આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહીનો છે ખૂબ જ ખાસ, થશે આર્થિક લાભ

રાશિ ભવિષ્ય(Rashi bhavishya) અનુસાર આ રાશિના જાતકોને નવા મહિનામાં થઇ શકે છે લાભ, વાંચો આમાંથી તમારી રાશિ કઇ છે? જ્યોતિષ ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ રાશિ ભવિષ્ય અનુસાર(Rashi bhavishya), ફેબ્રુઆરીનો મહીનો આ … Read More