Vaccination postponed: ૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે

Vaccination postponed: વેકસીનેશન રિશેડયુલ કામગીરીને કારણે શુક્રવાર તા.૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો … Read More

બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને(10th student mass promotion) આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના … Read More

Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી

બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો. ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના … Read More

રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ અહેવાલઃ … Read More

રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી

રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને(corona Worries) મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર(corona treatment) ખર્ચમાં મળશે મોટી રાહત. આવા પરિવારો ખાનગી … Read More

Maru gaam corona mukat gaam: અરવલ્લી જિલ્લામાં વધતા કોરોના સંક્ર્મણ ને કારણે હવે આ તાલુકાના ગામડાના લોકો જાગૃત થયાં..!

કોરોનાનું સંક્ર્મણ પણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકશે આ ઉપરાંત ગામ(Maru gaam corona mukat gaam)માં ઉકાળાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી, 12 મેઃMaru gaam corona … Read More

રાજ્ય(Gujarat) સરકારનો મહત્વનો નિર્ણય: 36 શહેરોમાં તમામ પ્રતિબંધો યથાવત્ત, જાણો શું ખુલશે શું રહેશે બંધ

રાજ્યના(Gujarat) સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે:- મુખ્યમંત્રીશ્રી આ નિયંત્રણો દરમિયાન … Read More

ગુજરાત હાઇકોર્ટ(gujarat highcourt)નો રાજ્ય સરકારને નિર્દેશ, કહ્યું- લગ્નમાં 50 લોકોની પણ જરુર નથી…! વાંચો વધુમાં શું કહ્યું…

કોરોના મામલે લીધેલી સુઓમોટોનો મામલો, ગ્રામ્ય વિસ્તારમાં તમામ બંદોબસ્ત કરવા DGPનો આદેશ હોસ્પિટલમાં આગની ઘટના બાદ કમિશનનું થાય છે ગઠન સોગંદનામાં મુદ્દે હાઇકોર્ટે(gujarat highcourt) વ્યકત કર્યો અસંતોષ સીલબંધ કવરમાં સોગંધનામું … Read More

8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ(night curfew)ની મુદ્દત કાલે થશે પૂર્ણ- વાંચો વિગતે માહિતી

અમદાવાદ, 11 મેઃ ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ (night curfew)ચાલી રહ્યો છે. જેની મુદ્દત કાલે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત … Read More