Nisarga niketan trust: એક યજમાન… રોજના બે હજાર મહેમાન…

Nisarga niketan trust: મારા ફાર્મમાં ૪૦૦ જેટલા મોર ઉપરાંત પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા ૨ હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ આવે છે: ટ્રસ્ટ ચલાવતા દિનેશભાઈ ઠાકર અમદાવાદ, … Read More

Natural agriculture training campaign: આગામી ૧લી મે થી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે

Natural agriculture training campaign: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરી ગહન માર્ગદર્શન આપ્યું ગાંધીનગર, 25 એપ્રિલઃ Natural agriculture … Read More

Baby tumor surgery in ahmedabad civil: જીંદગીને Welcome કહીં પાછો ફર્યો પાંચ મહિનાનો બાળક, જાણો શું થયું હતું…

Baby tumor surgery in ahmedabad civil: અમદાવાદ સિવિલમાં મોઢાનો ૯૫ ટકા ભાગ ટ્યુમરથી ઘેરાઇ જતાં પાંચ મહિનાના બાળકની જટીલ સર્જરી કરી તેને ઉગારાયું  અમદાવાદ, 24 એપ્રિલઃ Baby tumor surgery in … Read More

Congress leaders reached ambaji temple: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજારોહણ કરવા પહોંચ્યા

Congress leaders reached ambaji temple: 2024માં લોકસભાના પરિણામો ઉજ્જવળ મળે તેવી આશા વ્યક્ત કરી અંબાજી, 24 એપ્રિલઃ Congress leaders reached ambaji temple: ગુજરાતના કોંગ્રેસ સમિતિના દિગ્ગજ નેતાઓ દ્વારા જન્મદિવસ જેવો … Read More

Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવ જન્મજયંતિની ઉજવણી કરાઈ

Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવી પરશુરામ મહાદેવ જન્મજ્યંતી ઉજવણી કરાઇ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 22 એપ્રિલઃ Parashuram mahadev birth anniversary celebration: … Read More

Ambaji Swachhta Abhiyan: રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ

Ambaji Swachhta Abhiyan: મંત્રી બચુભાઈ ખાબડ માતાજીની મંગલા આરતીમાં પણ જોડાયા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 22 એપ્રિલઃ Ambaji Swachhta Abhiyan: ગુજરાતના તમામ 24 જેટલા એક પવિત્ર યાત્રાધામને સ્વચ્છ સુંદર બનાવવાનાની … Read More

Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Kumkum Mandir Akshaya tritiya: ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે અમદાવાદ, 22 એપ્રિલઃ Kumkum Mandir … Read More

Surat Swachhta Abhiyan: ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બન્યા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

Surat Swachhta Abhiyan: શહેરના પાર્લેપોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થતા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા સુરત, 22 એપ્રિલઃ Surat Swachhta Abhiyan: રાજ્યવ્યાપી કાર્યક્રમ ‘યાત્રાધામ … Read More

National Hasya kavi sammelan: અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન

National Hasya kavi sammelan: આ સંમેલનમાં દેશના જાણીતા હાસ્ય કવિઓ ભાગ લેશે અમદાવાદ, 22 એપ્રિલઃ National Hasya kavi sammelan: રાષ્ટ્રીય એકતા સમિતિ, પરપ્રાંતીય સંગઠન-ગુજરાત અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા … Read More

Placement fair: સ્વામિનારાયણ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું

Placement fair: આ પ્લેસમેન્ટ ફેરમાં કુલ 70થી વધુ ઓટોમોબાઇલ અને મિકેનિકલ ઇજનેરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અમદાવાદ, 22 એપ્રિલઃ Placement fair: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ … Read More