શનિવારના દિવસે કરો શનિદેવની ઉપાસના, બગડેલા કામ બની જશે

ધર્મ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી યાદ કરવાથી શનિદેવ પોતાના ભક્તોને આશીર્વાદ ચોક્કસ આપે છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો પણ દિવસ છે. … Read More