Idana mata temple: એક એવુ શ્રીશક્તિપીઠ જ્યાં મા સ્વયં જ કરે છે અગ્નિ સ્નાન- જાણો આ મંદિર વિશે

Idana mata temple: ઉદયપુરનું ઈડાણા માતા મંદિર છે. આ મંદિરમાં માતા રાણી સ્વયં જ અગ્નિસ્નાન કરે છે. માન્યતા છે કે અગ્નિસ્નાન જોવાથી જાનલેવા બીમારી પણ ઠીક થઈ જાય છે. ધર્મ … Read More

Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે, વાંચો અજા એકાદશી વ્રત કથા

Aja ekadashi: પંચાગ ભેદના કારણે અનેક જગ્યાએ 22 તો થોડી જગ્યાએ 23 ઓગસ્ટના રોજ એકાદશી વ્રત કરવામાં આવશે ધર્મ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા … Read More

Phool kajali vrat: આજે ફુલકાજળી વ્રત, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે કરવામાં આવે છે આ વ્રત

Phool kajali vrat: આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃPhool kajali vrat: આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી વ્રત … Read More

Shravan shani pooja: શ્રાવણ મહિનાના શનિવારે શનિપૂજાનો સંયોગ,વાંચો આજના દિવસનું મહત્વ

Shravan shani pooja: આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં, બૂટ-ચપ્પલ કે અન્ય જરૂરી સામગ્રીનું દાન આપવાથી શનિદોષ ઘટી જાય છે ધર્મ ડેસ્ક, 06 ઓગષ્ટઃ Shravan shani pooja: 6 ઓગસ્ટના રોજ શ્રાવણ … Read More

Rules for gemstones: કોઈપણ રત્ન ધારણ કરતી વખતે આ 10 નિયમોનું ધ્યાન રાખો, નહીં તો થઈ શકે છે નુકસાન

Rules for gemstones: જ્યોતિષીઓ ગ્રહો અનુસાર અલગ-અલગ રત્નો પહેરવાની ભલામણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ રત્ન પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષ ડેસ્ક, … Read More

Chanakya Niti: દામ્પત્ય જીવનને સફળ બનાવવા માંગો છો? તો વાંચો ચાણક્ય નીતિમાં જણાવેલા આ 4 ગુણો વિશે

Chanakya Niti: એક સારું દામ્પત્ય જીવન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે પતિ અને પત્ની બંને એકબીજાને સમજતા હોય અને ખુશ રાખતા હોય. એટલા માટે જીવનસાથી વિશે આ વાતો … Read More

Pradosh vrat: પ્રદોષની કથા, નિયમ, વિધિ વ્રતનો ફળ અને 7 વારના પ્રદોષનો મહત્વ

Pradosh vrat: હિન્દુ ધર્મમાં એકાદશીને વિષ્ણુથી રો પ્રદોષને શિવથી જોડાયો છે ધર્મ ડેસ્ક, 12 જુલાઇઃ Pradosh vrat: દરેક મહીનામાં જે રીતે બે એકાદશી હોય છે તેમજ બે પ્રદોષ પણ હોય … Read More

Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે મહિલાઓ કરે છે વટસાવિત્રી વ્રતની ઉજવણી- વાંચો તેના વિશે વિગતે

Vat purnima: આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ ડેસ્ક, 14 જૂનઃ Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે … Read More

Bhavnath mahadev fair photos: ભવનાથના મેળામાં 6 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં, જુઓ તસ્વીરો

Bhavnath mahadev fair photos: મંગળવારે રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે જૂનાગઢ, 01 માર્ચઃ Bhavnath mahadev fair photos: ભવનાથ ખાતે યોજાઇ રહેલો મહા શિવરાત્રીનો મેળો … Read More

Surya pooja: મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પર્વ, 9 જાન્યુઆરીએ રવિવાર અને ભાનુ સાતમનો શુભ સંયોગ

Surya pooja: આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું ખાસ મહત્ત્વ ધર્મ ડેસ્ક, 08 જાન્યુઆરીઃSurya pooja: રવિવાર, 9 જાન્યુઆરીએ પોષ મહિનાના સુદ પક્ષની સાતમ છે. પુરાણોમાં તેને … Read More