વધતા જતા કોરોના કેસને લઇને મહારાષ્ટ્રે લીધો મહત્વનો નિર્ણયઃ આ દિવસથી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં નાઈટ કર્ફ્યુ લાગુ!

મુંબઇ, 27 માર્ચઃ આખરે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યુ નો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રીના કાર્યાલય થી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ મુંબઈ સહિત આખા રાજ્યમાં રવિવારે રાતથી કર્ફ્યુ … Read More

अहमदाबादः बढ़ते कोरोना (Corona) के साथ लौटी पुरानी सख्ती, रात्रि कर्फ्यू के समय में बदलाव

अहमदाबादः बढ़ते कोरोना (Corona) के साथ लौटे पुरानी सख्ती, रात्रि कर्फ्यू अब 9 से सुबह 6 तक अहमदाबाद, 18 मार्चः राज्य में कोरोना (Corona) संक्रमण के मद्देनजर अहमदाबाद महानगरपालिका ने … Read More

राज्य के 4 महानगरों में रात 10 बजे से सुबह 6 बजे तक रात्रि कर्फ्यू (Night curfew), पढ़ें पूरी खबर

राज्य के 4 महानगरों में रात 10 बजे से सुबह 6 बजे तक रात्रि कर्फ्यू (Night curfew), पढ़ें पूरी खबर रामकिशोर शर्मा अहमदाबाद, 16 मार्चः गुजरात में कोरोना का संक्रमण … Read More

Breaking news: રાજ્ય સરકારે લીધો મોટો મહત્વનો નિર્ણય, કાલથી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ

ગાંધીનગર,16 માર્ચઃ તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂને લઇને મોટા સમાચાર(Breaking news) આવ્યા છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત … Read More

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન..! આજે લેવાશે નિર્ણય

ગાંધીનગર, 16 માર્ચઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો તેમજ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. નાયબ નીતિન પટેલે જણાવ્યું કે, … Read More

કોરોના કેસ વધતા વધુ એક શહેરમાં લોકડાઉન (Lockdown) લાગુ. જાણો વિગત…

મહારાષ્ટ્ર: ઔરંગાબાદ જિલ્લામાં શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે  ઔરંગાબાદ, ૦૮ માર્ચ: સરકારે ઔરંગાબાદ જિલ્લામાં (Lockdown) ૧૧ માર્ચથી સોમથી શુક્ર આંશિક લોકડાઉન અને શનિ-રવિમાં સંપુર્ણ લોકડાઉન લાગુ કરવાની … Read More

Night Curfew:રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે

રાજ્યના ચાર મહાનગરોમાં ર૮ ફેબ્રુઆરી-ર૦૨૧ સુધી રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં રહેશે રાત્રિ કરફયુનો (Night Curfew) સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો ગાંધીનગર, ૧૫ ફેબ્રુઆરી: ગૃહ … Read More

ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યૂ(Night Curfew)ના સમયમાં કર્યો ફેરફાર, હવે રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે..!

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યુ હતું. ત્યાર બાદ રોજગાર-ધંધાને ધ્યાનમાં રાખતા લોકડાઉન રાખવુ કે અનલોક કરવું તેનો નિર્ણય રાજ્ય સરકાર પર સોંપવામાં આવ્યો હતો. … Read More

રાજ્યમાં રાત્રી કરફયૂ વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ કોરોનાના કેસ વધતા ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કરફયૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે રાત્રી કર્ફ્યુને લઇને પડતી તકલીફને લઇને પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છેકે રાત્રી … Read More

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય… ગાંધીનગર, 30 ડિસેમ્બર: રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો … Read More