Somnath CM puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે સોમનાથ મહાદેવ ના દર્શન પૂજન કર્યા હતા.

સોમનાથ, ૨૦ ઓગસ્ટ: Somnath CM puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગ માં પ્રથમ એવા સોમનાથ મહાદેવ ના દર્શન પૂજન કર્યા હતા.મુખ્યમંત્રી એ ગુજરાત પર સોમનાથ … Read More

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More

રિલાયન્સના પરિમલભાઈ નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિરમાં 53 સુવર્ણ કળશ નું અનુદાન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ ડિસેમ્બર: ૧૨ જ્યોર્તિલિંગ પેકી ના એક સોમનાથ મંદીર માં આજે રીલાઇનસ પરીવાર દ્વારા 53 સુવર્ણ કળશ નીપુજા કરવામાં આવી હતી, તેમજ પરિમલ નથવાણી પરીવાર દ્વારા … Read More

“जय सोमनाथ जय महादेव” हरियाली एवं प्रकृति के बीच महादेव के दर्शन

सोमनाथ, 30 जुलाई 2020 महादेव का प्रकृति प्रेम का मतलब पार्वती से प्रेम है। प्रकृति का मतलब ही पार्वती है।

જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના … Read More