Maa Chandraghanta Puja: નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના

Maa Chandraghanta Puja: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો આજે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું છે. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, … Read More

2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

2nd Navratri-23: બીજું નોરતું અને નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. … Read More

Shraddha Paksha: તમારા જીવનમાં શ્રાદ્ધ પક્ષનું શું છે મહત્વ? જાણો વૈભવી જોશી પાસેથી..

Shraddha Paksha: “શ્રાધ્ધ” એવો જ કઈંક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે તો મને થયું કે મારા વાંચન અને અનુભવનાં આધારે જે કઈ પણ હું જાણી શકી છું એ … Read More

Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Bhadravi Poonam: ૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા … Read More

Krishna Janmashtami-2023: મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું, મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.

જન્માષ્ટમી (Krishna Janmashtami) પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!! Krishna Janmashtami: સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર … Read More

Naag Panchami Puja: નાગ પંચમી: લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે: વૈભવી જોશી

Naag Panchami Puja: આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ … Read More

Naag Panchami: શ્રાવણ માસમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. જાણો મહત્વનાં તહેવારો વિશે…

Naag Panchami: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે … Read More

Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં(Samudra manthan) ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, … Read More

Festival in Shravan: શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે: વૈભવી જોશી

Festival in Shravan: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે … Read More

Kargil Diwas: કારગિલનાં યુદ્ધમાં શહીદ થયેલાં તમામ જવાનોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

Kargil Diwas: ભારતનાં લશ્કરી કૌશલ્યની યાદ અપાવતો આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. આજે ૨૬ જુલાઈ ૨૦૨૩નાં રોજ કારગિલ યુદ્ધનાં વિજય દિવસને ૨૪ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ‘ઓપરેશન વિજય’ … Read More