Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો નાગરિકોને મળ્યું વિનામૂલ્યે સારવાર

Ayushman Bharat Yojana: આયુષ્યમાન ભારત યોજના હેઠળ અંદાજે 6.2 કરોડથી વધુ નાગરિકોને વિનામૂલ્યે સારવાર અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ayushman Bharat Yojana: ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના … Read More

Makarsankranti Part- 03: આ મણકામાં પર્યાવરણ, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિનાં વૈશિષ્ટ્ય વિશે વાત કરીશું.

Makarsankranti Part- 03: (વિશેષ નોંધ : ઉત્તરાયણની લેખમાળાનો આ ત્રીજો મણકો છે. પહેલાં મણકામાં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિને લગતાં ખગોળીય પાસાઓ વિશે અને બીજા મણકામાં એની સાથે જોડાયેલાં ધાર્મિક તત્ત્વો વિશે … Read More

WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં સાધુઓને ટોળાએ ઢોર માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો…

WB Sadhu News: વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી ભીડ ભગવા વસ્ત્રોમાં સજ્જ એક સાધુના વાળ ખેંચી રહી છે અમદાવાદ, 13 જાન્યુઆરીઃ WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી … Read More

Atal Setu Bridge: હવે 2 કલાક નહીં માત્ર 20 મિનિટમાં જ પહોંચી જશે નવી મુંબઈ, જાણો અટલ સેતુ વિશે…

Atal Setu Bridge: દક્ષિણ મુંબઈને નવી મુંબઈમાં ન્હાવા-શેવા સાથે જોડતા આ પુલ દ્વારા હવે 2 કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં પૂરી થઈ રહી મુંબઈ, 13 જાન્યુઆરીઃ Atal Setu Bridge: દેશના … Read More

Ram Mandir Inauguration Ceremony: પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર મહેમાનો ખાલી હાથે પાછા નહીં ફરે, મળશે આ ખાસ ભેટ

Ram Mandir Inauguration Ceremony: સમારોહમાં આમંત્રિત મહેમાનો અને લોકોને મંદિર સંકુલની માટી ભેટ તરીકે આપવામાં આવશે અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ram Mandir Inauguration Ceremony: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં … Read More

National Institute of Pharmaceutical Education and Research: ડો.મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કર્યું

National Institute of Pharmaceutical Education and Research: નાઈપર હૈદરાબાદ અને નાઈપર રાયબરેલીનો શિલાન્યાસ કર્યો નવી દિલ્હી, 12 જાન્યુઆરીઃ National Institute of Pharmaceutical Education and Research: કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા … Read More

27th National Youth Festival in Nashik: પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હી, 12 જાન્યુઆરીઃ 27th National Youth Festival in Nashik: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ સ્વામી વિવેકાનંદ અને રાજમાતા જીજાઉના તૈલીચિત્રને પુષ્પાંજલિ … Read More

Mukhyamantri Gram Sadak Yojana: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક લોન આપશે

Mukhyamantri Gram Sadak Yojana: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે ગાંધીનગર, 12 જાન્યુઆરીઃ Mukhyamantri Gram Sadak Yojana: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યુ … Read More

Ram Mandir Pran Pratishtha: અમદાવાદનું નગારું પહોંચ્યું અયોધ્યા, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગાવશે ચાર ચાંદ

Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે અમદાવાદ, 12 જાન્યુુઆરીઃ Ram Mandir Pran Pratishtha: ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો … Read More

Makarsankranti: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું…

Makarsankranti: “મણકા-01” પતંગ સિવાયની માહિતી જાણવામાં રસ હોય તો આ ૪ મણકાઓ વાંચવા ગમશે. Makarsankranti: વિશેષ નોંધ: ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ નિમિત્તે ૪ મણકાની માહિતીસભર લેખમાળા તૈયાર કરી છે. આજથી લઈને … Read More