ટ્વિટર(twitter) કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમ માનવા તૈયાર, પત્ર લખીને સ્વીકાર્યા ભારત સરકારના નિયમો- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 10 જૂનઃ નવા આઈટી નિયમોને લઈને કેંદ્રસ સરકારનો અસર હવે જોવાઈ રહ્યુ છે. કેંદ્ર સરકારના સખ્ત સ્ટેન્ડ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરરે(twitter) નવા આઇટી નિયમો સ્વીકારવાની સંમતિ આપી … Read More

ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેમ્બોર્ગિનીએ પોતાની પાવરફુલ sports car ભારતમાં લૉન્ચ કરી, જાણો સુપર ફાસ્ટકારની કિંમત અને ફિચર્સ

બિઝનેસ ડેસ્ક, 10 જૂનઃ ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર(sports car) કંપની લેમ્બોર્ગિની(lamborghini Huracan Evo RWD Spyder)એ ભારતીય બજારમાં પોતાનો વ્હીકલ પોર્ટફોલિયો અપડેટ કરતા એક વધુ નવા દમદાર મોડલ હુરાકન ઈવીઓ રિયલ … Read More

અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સાસંદસભ્ય Nusrat jahanનો પતિ સાથેના વિવાદ વચ્ચે કર્યો મોટો ખુલાસો- કહ્યું- જ્યારે લગ્ન જ માન્ય નથી તો તલાક કેમ ?

નવી દિલ્હી, 10 જૂનઃ બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંની 2019માં બિજનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન થયા હતા. નુસરત(Nusrat jahan)એ પોતે તેમના લગ્નની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી હતી પણ … Read More

લોકડાઉન પછીનો મહત્વનો નિર્ણય: supreme courtએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આપ્યો આદેશ

supreme court: રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત અમદાવાદ, 10 જૂન: supreme court: રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન … Read More

Gujarat government તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આ રીતે કરશે મોનિટરિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગર, 10 જૂનઃGujarat government: વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ … Read More

જિયોના યુઝર્સ હવે વોટ્સએપ થકી રિચાર્જ(jio recharge) કરી શકશે, વાંચો વિગત

નવી દિલ્હી, 10 જૂનઃjio recharge: ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો દ્વારા વોટ્સએપ થકી રિચાર્જની શરૂઆત કરવામાં આવી છે. જિયોના યુઝર્સ હવે જિયો ચેટબોટ પર વોટ્સએપનો ઉપયોગ કરીને રિચાર્જ(jio … Read More

વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ(suryagrahan) અને વટસાવિત્રી વ્રત સાથે શનિ જયંતીનો સંયોગ- જાણો શું વ્રત કરી શકાશે?

જ્યોતિષ ડેસ્ક, 10 જૂનઃsuryagrahan: હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને … Read More

અમદાવાદ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, થશે ચોમાસા(Monsoon)નું રાજ્યમાં આગમન

ગાંધીનગર, 10 જૂનઃ ગુજરાતમાં ચોમાસા(Monsoon)નું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ … Read More

Gujarat corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ નોંધાયા- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 10 જૂનઃ રાજ્યમાં કોરોના વાયરસ(Gujarat corona update)ના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં … Read More

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ધર્મ ડેસ્ક, 10 જૂનઃShani jayanti: શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ … Read More