Shramik Annapurna Yojana: શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા કેન્દ્રોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી; 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

Shramik Annapurna Yojana: લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો માત્ર પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભરપેટ ભોજનનો લાભ મળશે અમદાવાદ, 10 નવેમ્બર: Shramik Annapurna Yojana: મુખ્યમંત્રી … Read More

Shramik Annapurna Yojana: માત્ર એક જ વર્ષમાં લાખો શ્રમિકોએ મેળવ્યો ₹5માં ભોજનનો લાભ…

Shramik Annapurna Yojana: શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ મેળવ્યો ₹5માં ભોજનનો લાભ ગાંધીનગર, 18 ઓક્ટોબર: Shramik Annapurna Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ … Read More

સુપ્રીમ કોર્ટે(supreme court) શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની કરી પ્રશંસા

અમદાવાદ, 14 જૂનઃsupreme court: ભારતની નામદાર સુપ્રીમકોર્ટે(supreme court) અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની … Read More

લોકડાઉન પછીનો મહત્વનો નિર્ણય: supreme courtએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આપ્યો આદેશ

supreme court: રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત અમદાવાદ, 10 જૂન: supreme court: રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન … Read More