Brahma Kumaris Corona Isolation Centre: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્ર કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 23 એપ્રિલ: Brahma Kumaris Corona Isolation Centre: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્રમા કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ સાબિત થયું છે આબુરોડ પાસેના કિવરલી ગામે જોધપુર વિસ્તારનું … Read More

Amritpal Singh Arrested: પંજાબ પોલીસે ભાગેડુ અમૃતપાલ સિંહની ધરપકડ કરી

Amritpal Singh Arrested: પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની મોગા ગુરુદ્વારામાંથી ધરપકડ કરી છે નવી દિલ્હી, 23 એપ્રિલઃ Amritpal Singh Arrested: ભાગેડુ અમૃતપાલ સિંહની શોધમાં લાગેલી પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. … Read More

Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવ જન્મજયંતિની ઉજવણી કરાઈ

Parashuram mahadev birth anniversary celebration: યાત્રાધામ અંબાજીમાં પરશુરામ મહાદેવની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવી પરશુરામ મહાદેવ જન્મજ્યંતી ઉજવણી કરાઇ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 22 એપ્રિલઃ Parashuram mahadev birth anniversary celebration: … Read More

Ambaji Swachhta Abhiyan: રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાઈ

Ambaji Swachhta Abhiyan: મંત્રી બચુભાઈ ખાબડ માતાજીની મંગલા આરતીમાં પણ જોડાયા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 22 એપ્રિલઃ Ambaji Swachhta Abhiyan: ગુજરાતના તમામ 24 જેટલા એક પવિત્ર યાત્રાધામને સ્વચ્છ સુંદર બનાવવાનાની … Read More

Kumkum Mandir Akshaya tritiya: કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનને ચંદનના વાઘાનાં શણગાર ધરારવવામાં આવ્યાં

Kumkum Mandir Akshaya tritiya: ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે અમદાવાદ, 22 એપ્રિલઃ Kumkum Mandir … Read More

Surat Swachhta Abhiyan: ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બન્યા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

Surat Swachhta Abhiyan: શહેરના પાર્લેપોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થતા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા સુરત, 22 એપ્રિલઃ Surat Swachhta Abhiyan: રાજ્યવ્યાપી કાર્યક્રમ ‘યાત્રાધામ … Read More

National Hasya kavi sammelan: અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન

National Hasya kavi sammelan: આ સંમેલનમાં દેશના જાણીતા હાસ્ય કવિઓ ભાગ લેશે અમદાવાદ, 22 એપ્રિલઃ National Hasya kavi sammelan: રાષ્ટ્રીય એકતા સમિતિ, પરપ્રાંતીય સંગઠન-ગુજરાત અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા … Read More

Placement fair: સ્વામિનારાયણ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે પ્લેસમેન્ટ ફેર નું આયોજન કરવામાં આવ્યું

Placement fair: આ પ્લેસમેન્ટ ફેરમાં કુલ 70થી વધુ ઓટોમોબાઇલ અને મિકેનિકલ ઇજનેરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અમદાવાદ, 22 એપ્રિલઃ Placement fair: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ, કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ … Read More

AMC gardens will now be open till 11 pm: AMCના બગીચા હવે રાત્રે આટલા વાગ્યા સુધી ખુલ્લા રહેશે, વાંચો…

AMC gardens will now be open till 11 pm: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા હવે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અમદાવાદ, 22 એપ્રિલઃ AMC gardens will now be open till … Read More

Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર અવશ્ય ખરીદો આ 3 વસ્તુઓ, પ્રાપ્ત થાય છે સૌભાગ્ય

Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર ઘર, કાર કે સોનું અવશ્ય ખરીદવી જોઈએ… ધર્મ ડેસ્ક, 22 એપ્રિલઃ Akshay Tritiya 2023: અક્ષય તૃતીયાને કંઈપણ નવું ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે … Read More