Hit & Run New Law Controversy: ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ, કેન્દ્ર સરકારે ઉપાડ્યું આ મોટું પગલું

Hit & Run New Law Controversy: હિટ એન્ડ રનનો કાયદો થયું સ્થગિત નવી દિલ્હી, 03 જાન્યુઆરીઃ Hit & Run New Law Controversy: દેશમાં ચાલી રહેલી ટ્રક ડાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને કોમર્શિયલ … Read More

Simplified Certification Scheme: 37 વધુ ઉત્પાદનોને સરળીકૃત પ્રમાણપત્ર યોજના હેઠળ લાવવામાં આવ્યા

Simplified Certification Scheme: સર્ટિફિકેશન માટે લાગતો સમય આઠથી ઘટાડીને બે અઠવાડિયા કરવામાં આવ્યો અમદાવાદ, 02 જાન્યુઆરીઃ Simplified Certification Scheme: ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)ની ટેકનિકલ શાખા ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટરએ સિમ્પલીસ્ટિંગ સર્ટિફિકેશન સ્કીમ ડબલ્યુ.ઈ.એફ. 01 જાન્યુઆરી 2024 હેઠળ વધુ 37 ઉત્પાદનોને … Read More

Hit & Run Law Protest: હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં ભારે વિરોધ

Hit & Run Law Protest: હડતાળને કારણે પેટ્રોલ પંપો પર ઈંધણ ખતમ થઈ ગયું નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ Hit & Run Law Protest: કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના નિયમોમાં … Read More

Ayodhya Ram temple idol selected: અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે

Ayodhya Ram temple idol selected: જાણો કોણ છે શિલ્પકાર અરુણ યોગીરાજ જેની પ્રતિમા પસંદ કરવામાં આવી? અયોધ્યા, 02 જનવરી: Ayodhya Ram temple idol selected: સોમવારે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટેની … Read More

PM Modi Appeal: વડાપ્રધાને 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાની સલાહ આપી

PM Modi Appeal: જ્યારે ભગવાન રામ હાજર હોય, ત્યારે તમારા ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવો અને દિવાળી ઉજવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM Modi Appeal: ભગવાન શ્રી … Read More

India Govt Calendar 2024: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત સરકારના કેલેન્ડર 2024નું અનાવરણ કર્યું

India Govt Calendar 2024: વિશ્વ આજે ભારત તરફ આશાની ભાવના સાથે જોઈ રહ્યું છે: ઠાકુર નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ India Govt Calendar 2024: કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે “હમારા સંકલ્પ … Read More

PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું

PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: પ્રધાનમંત્રીએ બે નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા અમૃત ભારત ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું અમદાવાદ, 30 ડિસેમ્બરઃ PM Modi … Read More

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામ ખાતે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રી … Read More

2023 Achievement By Ayush Ministry: આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે 2023માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

2023 Achievement By Ayush Ministry: આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં વિઝન અને ઉદ્દેશોનાં અમલીકરણની પુનઃપુષ્ટિ કરીને વર્ષ 2023માં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અમદાવાદ, 29 ડિસેમ્બરઃ 2023 Achievement By Ayush … Read More

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી અયોધ્યામાં નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા અને વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓને વિકસાવવા માટે રૂ. 11,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે … Read More