Maa Chandraghanta Puja: નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના

Maa Chandraghanta Puja: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો આજે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું છે. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, … Read More

2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

2nd Navratri-23: બીજું નોરતું અને નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. … Read More

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની શાનદાર શરૂઆત, ગરબાની તાલ પર આ રીતે ઘૂમ્યા ખૈલેયા…

આ પણ વાંચો… Varanasi Railway Station: વારાણસી જંક્શન અને વારાણસી સિટી વચ્ચે ડબલિંગનું કામ પૂર્ણ દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Jagannath Puri Temple: જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાગુ થયો ‘ડ્રેસ કોડ’, વાંચો…

Jagannath Puri Temple: મંદિરમાં પ્રવેશ કરતી વખતે ફાટેલા જીન્સ, સ્લીવલેસ કુર્તા, હાફ પેન્ટ, શોર્ટ્સ જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ ધર્મ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ Jagannath Puri Temple: હાલમાં ધાર્મિક અથવા પ્રાર્થના … Read More

Good start morning tips: દરરોજ સવારે ઉઠીને આ કામ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, જાણો…

Good start morning tips: શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વહેલી સવારે ભગવાનની પૂજા કરવાથી દિવસભર તેમનો સંગ રહે છે ધર્મ ડેસ્ક, 09 ઓક્ટોબરઃ Good start morning tips: આખા દિવસમાં … Read More

Today Horoscope: આ રાશિના જાતકોને આજે થશે નાણાકીય લાભ, જાણો તમારું દિવસ કેવું રહેશે…

Today Horoscope: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશી અને શાંતિનો દિવસ રહેશે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Today Horoscope: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ … Read More

Vastu Tips For Mandir: તમે પણ મંદિરમાં રાખો છો માચીસ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે…

Vastu Tips For Mandir: ઘરમાં માચીસ બોક્સ રાખવા માટે બંધ જગ્યા અથવા બંધ કબાટ નો ઉપયોગ કરવો જોઈએ ધર્મ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Vastu Tips For Mandir: જીવનમાં આગળ વધવા માટે … Read More

Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Bhadravi Poonam: ૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા … Read More

Swamiji ni Vani part-20: ઉપનિષદો “વૈશ્વિક યજ્ઞ”નું બહુ સુંદર વર્ણન કરે છે…

Swamiji ni Vani part-20: વૈશ્વિક યજ્ઞ: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી तस्मादग्नि: समिधो यस्य सूर्य: Swamiji ni Vani part-20: આ જે વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં સૌથી પહેલાં અગ્નિની એટલે … Read More

Ambaji Bhadravi Poonam Mela: સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું

અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યુંAmbaji Bhadravi Poonam Mela: મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 24 સપ્ટેમ્બર: … Read More