Inauguration of Ambaji Bhadravi Poonam Mahamela: અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે વિધિવત પ્રારંભ

આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો વિધિવત પ્રારંભ Inauguration of Ambaji Bhadravi Poonam Mahamela; ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને … Read More

Swamiji ni Vani part-19: ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં યજ્ઞની બહુ જ વ્યાપક વ્યાખ્યા આપે છે: यज्ञो वै विष्णु:

Swamiji ni Vani part-19: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: “સમર્પણ-યજ્ઞ“ ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે: सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति: |अनेन प्रसविष्यध्वमेष वोस्त्विष्टकामधुक् || Swamiji ni Vani part-19: બ્રહ્માજીએ જ્યારે … Read More

Iskcon janmashtami: મુખ્યમંત્રી જન્માષ્ટમીના પાવન પર્વે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

Iskcon janmashtami: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. અમદાવાદ, 08 સપ્ટેમ્બર: Iskcon janmashtami: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી … Read More

Janmashtami 2023: જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો આ વસ્તુઓ, વાંચો વિગતે…

Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે ઘરમાં નાની લાકડાની અથવા ચાંદીની વાંસળી લાવો ધર્મ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ Janmashtami 2023: જન્માષ્ટમી શ્રીકૃષ્ણની જન્મજયંતિ તરીકે દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો જન્માષ્ટમી માટે અનેક … Read More

Krishna Janmashtami-2023: મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું, મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.

જન્માષ્ટમી (Krishna Janmashtami) પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!! Krishna Janmashtami: સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર … Read More

Naag Panchami Puja: નાગ પંચમી: લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે: વૈભવી જોશી

Naag Panchami Puja: આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ … Read More

Naag Panchami: શ્રાવણ માસમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. જાણો મહત્વનાં તહેવારો વિશે…

Naag Panchami: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે … Read More

Raksha Bandhan 2023: રક્ષાબંધન પર 700 વર્ષ બાદ પંચમહાયોગ, ભૂલમાં પણ ન કરતા આ 6 ભૂલ

Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે ધર્મ ડેસ્ક, 30 ઓગસ્ટઃ Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ … Read More

Gayatri Jayanti 2023: ગાયત્રી જયંતિ ક્યારે છે? આ ઉપાયો કરવાથી વિદ્યાર્થી જીવનમાં મળશે સફળતા!

Gayatri Jayanti 2023: મોટાભાગના લોકો, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ગાયત્રી જયંતિ ઊજવે છે. ધર્મ ડેસ્ક, 29 ઓગસ્ટ: Gayatri Jayanti 2023: શાસ્ત્રો અનુસાર, માતા ગાયત્રીનો જન્મ શ્રાવણ … Read More

Raksha bandhan 2023 Muhurt: આ વર્ષે જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha bandhan 2023 Muhurt: આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા હોવાથી તેની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. 30 ઓગસ્ટ કે 31 ઓગસ્ટ, કયા દિવસે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર, ચાલો જાણીએ સાચો સમય … Read More