first Somvar of shravan month:શ્રાવણના પ્રથમ સોમવારે, શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો

first Somvar of shravan month: સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે ધર્મ ડેસ્ક, 01 ઓગષ્ટ: first Somvar of shravan month: આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શિવજીના … Read More

Shivdham in Rajkot: રાજકોટમાં બન્યુ અનોખું શિવધામ દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો મંગલ પ્રારંભ

Shivdham in Rajkot: આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે ત્યારે રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય બન્યું છે રાજકોટ, 31 જુલાઇઃ Shivdham in Rajkot: આ શિવલિંગની કુલ … Read More

Shravan 2022: આજથી શ્રાવણ મહિનાનો શરુ, જાણો મહાદેવને પ્રસન્ન કરવા શું કરવું ?

Shravan 2022: શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને મહાદેવનું ધ્યાન ધરો, જો ઉપવાસ કર્યો હોય તો જરુરથી આ કાર્ય કરો નહીં તો તમારો ઉપવાસ કરવો વ્યર્થ છે ધર્મ ડેસ્ક, 29 જુલાઇઃ … Read More

Amavasya: સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રિત થતા હોય એને અશુભ કેમ કેવાય ?

હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે કેમકે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ ૨૪ કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે. એટલે … Read More

August horoscope 2022: ઓગસ્ટ મહિનામાં આ રાશિના જાતકોને મળશે ધનલાભ, મળશે ભાગ્યનો સાથ

August horoscope 2022: આ સમયમાં નોકરીમાં ઉન્નતિ સાથે, વેપારીઓને ઇચ્છિત નફો મળી શકે છે જ્યોતિષ ડેસ્ક, 28 જુલાઇઃ August horoscope 2022: ઓગસ્ટ મહિનો અનેક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવવાનો … Read More

Shakuni temple: અહીં આવેલુ છે કૌરવોના શકુની મામાનું મંદિર, જાણો લોકો કેમ કરે છે પૂજા ?

Shakuni temple: પ્રાયશ્ચિયત માટે સંન્યાસ લઇને ભગવાન શીવની ઉપાસના કરી હતી ધર્મ ડેસ્ક, 26 જુલાઇઃ Shakuni temple: ભારતમાં હિંદુ સંસ્કૃતિ અને માન્યતા મુજબ કરોડો દેવી દેવતાઓ છે પરંતુ એક એવું … Read More

Weekly Horoscope: આગામી સપ્તાહમાં ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, વાંચો મેષથી મીન સુધીની સ્થિતિ

Weekly Horoscope: સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ચાલ પરથી થાય છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, તેથી કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર … Read More

Chakras balance: જાણો, શરીરના ચક્ર બેલેન્સ કેવી રીતે થાય?

Chakras balance: સકારાત્મક ઓરા ધરાવતા વ્યક્તિના વિચારો પણ સકારાત્મક હોય છે અને નકારાત્મક ઓરા ધરાવતી વ્યક્તિના વિચારો પણ ચોક્કસપણે નકારાત્મક જ હોય છે જ્યોતિષ ડેસ્ક, 24 જુલાઇઃ Chakras balance: આપણે … Read More

Rules regarding ghee and oil lamps: ઘી અને તેલના દીવા અંગે અલગ-અલગ નિયમો; ગરીબીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો.

અમદાવાદ , 23 જુલાઈ: Rules regarding ghee and oil lamps: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. જો કોઈ પણ બાબતમાં સાચી દિશાનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના … Read More

Shanivar Upay: શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, બની જશે બગડેલા કામ

Shanivar Upay: શનિવારે નિયમ અને વિધિથી હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધર્મ ડેસ્ક, 23 જુલાઇઃ Shanivar Upay: શનિવારના દિવસે … Read More