ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું
ભરુચ,29 ડિસેમ્બરઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.
આ પણ વાંચો…
સુરત શહેરમાં 144 લાગુઃ ૩૦ડિસેમ્બર થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલ રહેશે