Hanuman

હનુમાનજીને પ્રસન્ન કરવા આ વસ્તુઓ ચઢાવો, તમારી મનોકામના થશે પૂર્ણ

Hanuman

ધર્મ ડેસ્ક, 30 જાન્યુઆરીઃ દરેક ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાના અલગ અલગ રીતે તેમની પુજા કરે છે મિત્રો દરેક વ્યક્તિની માત્ર એક જ ઇચ્છા હોય છે કે હનુમાનજીની કૃપા દ્ર્સ્ટિ તેમના ઉપર બની રહે મિત્રો એવુ કહેવામા આવ્યુ છે કે હનુમાનજી તેમના ભક્તોની સાચી શ્રધાથી ખુશ થઈ જાય છે મિત્રો જે ભક્ત સાચા મનથી હનુમાનજી પુજા અર્ચના કરે છે તેમને લાભ ચિંતા કરવાની કોઈ જરુર રહેતી નથી મિત્રો હનુમાનજીના દરેક ભક્ત હનુમાનજી યંત્ર ચાલીસા અને પુજા કરે છે મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવામાં આવે છે કારણકે હનુમાનજીની કૃપાથી તેમના ભક્તોના દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તેમની પુજા દરમિયાન ઘણી વસ્તુઓ તેમને અર્પણ કરવામા આવે છે પરંતુ મિત્રો સબુ તમને ખબર છે કે હનુમાનજીને કઇ વસ્તુ અર્પણ કરવાથી આપણને ક્યુ ફળ મળે છે તો આવો જાણીએ.

જો તમે શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલનો દિવો પ્રગટાવીને તેમને લાલ લંગોટ અર્પિત કરવાથી તેનાથી વિધાર્થીઓને પ્રતિયોગિતા પરીક્ષાઓ મા સફળતાઓ મળે છે.

જો તમે મંગળવાર કે શનિવારે હનુમાન જીને ઘી સાથે સિંદૂર ચઢાવો છો તો તે હનુમાનજીને તેમજ શ્રી રામજીને પ્રસન્ન કરશે અને તમારા બધા બગડેલા કામો સારા થઈ જાય છે.

જો તમે સંકટ મોચન હનુમાનજીને શ્રીફળ ચઢાવવામા આવે છે તો તે તમારા ઘરના પરિવારમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતુ નથી તેમજ ઘરના પરિવારને પણ ખરાબ નજરથી સુરક્ષિત રાખે છે. તમારે શ્રીફળ પર સિંદૂર લગાવવું જોઈએ અને લાલ દોરો બાંધો તે પછી તમે હનુમાનજીના મંદિરે જાઓ અને હનુમાનજીને આ શ્રીફળ ચઢાવો. તમને જણાવી દઈએ કે, તમારે આ ઉપાય ઓછામાં ઓછું 11 મંગળવાર સુધીમાં કરવું પડશે તે પછી તમે આ શ્રીફળને રાઇ સાથે લાલ કાપડમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દો.

Whatsapp Join Banner Guj

જો તમારા જીવનમા કોઈ સંકટ આવી રહ્યુ છે અને તમારુ કોઈ કામ પણ નથી થઈ રહ્યુ તો તેમએ તેનો બધો જ ભાર હનુમાનજી ને આપી શકો છો. તેના ઉપાય માટે મંગળવારના દિવસે હનુમાનજીના પૂજા દરમિયાન હનુમાનજી ને પાનનુ બીડુ અર્પણ કરવામા આવે તો તમે તમારુ ઇચ્છીત વરદાન પ્રાપ્ત કરી શકો છો.

તમે શનિવારે હનુમાનજીની પૂજા દરમિયાન તેમને લવિંગ, સોપારી અને ઇલાયચી અર્પણ કરો છો તો તમને માત્ર સંપત્તિનો લાભ જ નહીં પણ શનિદેવનો દુષ્ટ પ્રભાવ પણ દૂર થાય છે તેમજ તમે સરસવના તેલનો દીવો કરો તેમાં લવિંગ નાખીને ભગવાન હનુમાન આરતી અર્પણ કરો તેનાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરશે.

આ પણ વાંચો….

છોટુ વસાવાની સરકારને ચેતવણી, કહ્યું- ટિકૈતને કઇ થશે તો આદિવાસીઓ રસ્તામાં ઉતરશે અને ગુજરાતમાં શરૂ થશે ખેડૂત આંદોલન