અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 17 … Read More

पश्चिम रेलवे:खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान

पश्चिम रेलवे की अहमदाबाद बिज़नेस डेवलपमेंट यूनिट की एक और उपलब्धि के अंतर्गत खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान अहमदाबाद,17 अगस्त:पश्चिम रेलवे की बहु-विषयक व्यावसायिक विकास इकाइयाँ (BDU) … Read More

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

સુરત, સોમવારઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર … Read More

સૂરતઃ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાંઃ જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયાસોથકી ૪૩ દિવસમાં ૯૦ ટકા કામ પૂર્ણઃ રિપોર્ટ:પરેશ … Read More

भारत ने 3 करोड़ से अधिक कोविड परीक्षण करके नया कीर्तिमान बनाया

परीक्षण प्रति 10 लाख व्‍यक्ति (टीपीएम) में लगातार बढ़ोतरी हो रही है और आज यह 21,769 पर पहुंच गया है 17 AUG 2020 by PIB Delhi केन्‍द्र और राज्‍य/केन्‍द्र शासित … Read More

‘ફરવા’ જવાનો દેખાડો

હમણાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો કે, ” પપ્પા ઘરમાં શ્રીખંડ નો એક ડબ્બો લાવ્યા. એમનો છોકરો દોડતો દોડતો શ્રીખંડ ખાવાની ઉતાવળમાં હાથ ધોયા વગર બેસી ગયો અને ડબ્બો ખોલી ખાવાની … Read More

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

▪છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ▪રાજ્યના ૯૫ તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો▪કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો▪રાજ્યમાં … Read More

જૂનાગઢ – ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે નહીં થાય પિતૃ તર્પણ

જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના … Read More

પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી

17 ઓગસ્ટ સોમનાથ ખાતે ગુજરાતરાજ્યનામાન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવનદર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી . પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ  પ્રાપ્ત કર્યા શ્રી … Read More

विश्‍व में निम्‍नतम में से एक, भारत की केस मृत्‍यु दर 2 प्रतिशत से नीचे

विश्‍व में निम्‍नतम में से एक, भारत की केस मृत्‍यु दर 2 प्रतिशत से नीचे और इसमें लगातार गिरावट रिकवरी दर लगातार सुधर रही है, आज 72 प्रतिशत के निकट … Read More