અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં રાજ્યસભાની 2 બેઠક ખાલી પડી

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ અઠવાડિયાની અંદર જ રાજ્યસભાના બે સાસંદનું નિધન થયું છે. તાજેતરમાં જ ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું … Read More