સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા ૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

भारत ने पिछले 24 घंटों में 69,921 नए मामले दर्ज किए गए

भारत ने पिछले 24 घंटों में 65,081 रिकवरी (ठीक होने की दर) दर्ज की जबकि 69,921 नए मामले दर्ज किए गए पिछले 24 घंटों में, 819 मौतें रिपोर्ट की गईं … Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જયારે 69,921 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા 01 SEP 2020 by PIB Ahmedabad છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More