શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 10 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (lockdown in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની … Read More

સુરતઃ સીઆર પાટીલ(C.R Patil)ને સવાલને લઇ ભડક્યા મુખ્યમંત્રી વિજય રુપાણી- વાંચો શું છે મામલો…

સુરત, 10 એપ્રિલઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 … Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat congress) પ્રવક્તા જયરાજસિંહે કર્યા આકરા સવાલ, પુછ્યુ- 5 હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ?

શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા … Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ(Dhanvantari rath)નું લોકાર્પણ કરી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari rath)નું લોકાર્પણ કરી રાજ્યની આરોગ્ય સુવિધામાં ઉમેરો કર્યો ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય … Read More

Mehsana: મહેસાણા જિલ્લામાં વિવિધ શહેરોમાં બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય

Mehsana: મહેસાણા ઉપરાંત કડી, ગોઝારીયા, ઉંઝા, આંબલીયાસણમા પણ લેવાયો નિર્યણ મહેસાણા શનિ રવી રહેશે બંધ,મહેસાણામાં સાંજે 6 વાગ્યા બાદ બજાર રહેશે બંધ ગોઝારીયા અને આંબલીયાસણ મા બે દિવસ બજાર રહેશે … Read More

RSS પ્રમુખ મોહન ભાગવત(Mohan Bhagwat) થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં ભરતી

નવી દિલ્હી,10 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી … Read More

Remdesivir injection: सीआर पाटिल के सवाल पर भड़के सीएम रुपाणी बोले- मुझे क्या मालूम

Remdesivir injection: रेमेडेसिविर इंजेक्शन को लेकर गुजरात में सियासत गरमाई अहमदाबाद, 10 अप्रैल: गुजरात में टीकाकरण के साथ-साथ अब कोरोना से बचने के लिए अनिवार्य रेमेडेसिविर इंजेक्शन (remdesivir injection) मुफ्त … Read More

India corona: देश में खतरनाक हुआ कोरोना, 24 घंटे में मिले 1,45,384 नये मामले, 794 की मौत

India corona: देश में खतरनाक हुआ कोरोना, 24 घंटे में मिले 1,45,384 नये मामले, 794 की मौत नई दिल्‍ली, 10 अप्रैल: भारत में कोरोना वायरस (India corona) के चलते स्थिति … Read More

સીએમ રુપાણી અને નિતિન પટેલની હાજરીમાં કોર કમિટીની બેઠક યોજાઇ,આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા- રેમડેસિવીર ઇન્જેક્શન્સ (remdesivir injection)ની માંગમાં સતત વધારો

ગાંધીનગર, 09 એપ્રિલઃ ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સ(remdesivir injection)ની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે. આજે વધુ 24,687 ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી … Read More

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, આ દેશે ભારતથી આવતા તમામ મુસાફરો(travellers) માટે પ્રવેશ પર રોક લગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 09 એપ્રિલઃસમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો(travellers) પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. નોંધનીય છે … Read More