Mask mandatory in Maharashtra: ઉદ્ધવ સરકાર એક્શનમાં મોડમાં, ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું- વાંચો વિગત

Mask mandatory in Maharashtra: મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે 3 જૂનના રોજ જિલ્લા અને નગરપંચાયત અને મહાનગરપાલિકાને કોરોનાવાયરસનું ટેસ્ટિંગ વધારવા પણ સૂચન કરાયું મુંબઇ, 04 જૂનઃ Mask mandatory in Maharashtra: દેશની આર્થિક … Read More

Big decision for loudspeaker: લાઉડ સ્પીકરને લઇ મહારાષ્ટ્ર સરકારે સંભળ્યો પોતાનો નિર્ણય, કહી મોટી વાત

Big decision for loudspeaker: મહારાષ્ટ્રના ગૃહવિભાગએ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કોર્ટના આદેશને લાગૂ કરવાનો નિર્ણય કરાયો મુંબઇ, 18 એપ્રિલઃ Big decision for loudspeaker: મહારાષ્ટ્રમાં હવે ધાર્મિક સ્થળ … Read More

kranti Wankhede wrote letter to CM: સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર, કહી આ વાત- વાંચો વિગત

kranti Wankhede wrote letter to CM: ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે મુંબઇ, 28 ઓક્ટોબરઃ kranti Wankhede wrote … Read More

Uddhav thackeray slams NCB: આર્યનના બહાને ઉદ્ધવે NCBને ઘેરી, કહ્યું-અમારી પોલીસે 150 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે, તમે ચપટીભર ગાંજો સૂંઘતા રહો

Uddhav thackeray slams NCB: આર્યન ખાનના કેસ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ એનસીબી પર રોષે ભરાઈને કહ્યું કે, ‘આખી દુનિયામાં મારા મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો … Read More

Maharashtra bandh: લખીમપુર કાંડના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યમાં બંધનું એલાન- વાંચો શા માટે કરવો પડ્યો આ નિર્ણય?

Maharashtra bandh: બસો પર કરવામાં આવી રહેલા હુમલાને લઈ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘મહાવિકાસ અઘાડી દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી મુંબઇ, 11 … Read More

Lalbagh Raja: આ વર્ષે ‘મારો ગણેશોત્સવ, મારી જવાબદારી’ ટેગ લાઈન સરકારની ગાઈડલાઇન્સ સાથે લાલબાગના રાજાના દરબારનું થશે આયોજન

Lalbagh Raja: 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર ગણેશોત્સવમાં લાલબાગના રાજા બિરાજમાન થશે અને કોરોના વાઈરસના કારણે વધારે ભીડ ન થાય તેના માટે ભક્ત ગણપતિ બાપ્પાના ઓનલાઇન દર્શન કરી શકશે મુંબઇ, … Read More

Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ‘મહાપૂર’- અહીં છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, મહાબળેશ્વર ખાતે પર્યટકો પણ ફસાયા!

Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ભયજનક સ્થિતિ છે. પાલઘરમાં વરસાદના કારણે 3 લોકોના મોત થયા છે મુંબઇ, 23 જુલાઇઃ Heavy rain in Maharashtra: … Read More

Cyclone In Mumbai: મહારાષ્ટ્રમાં વાવાઝોડા તૌકતેને કારણે ભારે પવન ફૂંકાયો, 6 લોકોના મોત અનેક ઘરોને નુકસાન- વાંચો સંપૂર્ણ અહેવાલ

મુંબઇ, 18 મેઃCyclone In Mumbai: મહારાષ્ટ્રમાં તોફાન તૌકતેને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 4 જાનવરોના પણ મોત થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ … Read More

ગુજરાત “ઝીરો કેઝ્યૂઅલ્ટી” અભિગમ સાથે સંભવિત વાવાઝોડા(cyclone)નો સામનો કરવા કટિબદ્ધ : સીએમ રૂપાણી

તાઉતે” વાવાઝોડા(cyclone) સામે ગુજરાત સજ્જઃ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર થી વિડિયો કોન્ફરન્સ માં સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાત,મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવીદિલ્હી થીવીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડા(cyclone)ની … Read More

ઉદ્ધવ સરકાર(uddhav government) લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં કોરોનાને રોકવા કાલથી નવા નિયમ લાગૂ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉદ્ધવ સરકારે (uddhav government) રાજ્યમાં કલમ 144 લાગૂ રાજ્યમાં અવર-જવર પર પ્રતિબંધ રાજ્યમાં જરૂરીયાત સેવાની તમામ સેવાઓની ઓફિસો બંધ રહેશે રાજ્યમાં આગામી 15 દિવસ માટે સંચારબંધી લાગૂ મુંબઈ,13 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં સતત … Read More