દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ… દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:કોરોના વાયરસની ગંભીરતા જોતા જેમાં પણ ખાસ કરીને વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની … Read More

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજકોટ : સ્ટાફની સેવાને લીધે હોસ્પિટલ મને ઘર જેવી લાગે છે રાજકોટ PDU હોસ્પિટલના દર્દી જયસુખભાઈ પટેલનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અદ્યતન સારવાર … Read More

भारत में 82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड

भारत ने लगातार दूसरे दिन भी  82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड बनाया अभी तक 40 लाख से अधिक लोग हो चुके हैं रिकवर सक्रिय मामलों की … Read More

કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

જામનગર કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાંથી ચીલઝડપ કેસનો કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ અમદાવાદની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જામનગર … Read More

દર્દીને સચોટ સારવાર પ્રદાન કરવા સંપૂર્ણ સતર્કતા સાથે પેથોલોજી લેબોરેટરીમાં ફરજ અદા કરતાં આરોગ્ય કર્મીઓ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૦ સપ્ટેમ્બર : લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે “રાઉન્ડ ધ કલોક” કામગીરી કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કોરોનાની સાથે અન્ય રોગોના નિદાન માટે અનેક મોરચે કામ કરી રહ્યા છે. નક્કર આયોજન સાથે … Read More

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More

“લોકકલ્યાણ” અર્થે સરહાનીય કામગીરી કરતો કંટ્રોલ રૂમ

કોવીડ-૧૯ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલના દર્દી પાસેથી વસુલાતા વધારાના ચાર્જની પ્રક્રિયાને કંટ્રોલ કરતું કંટ્રોલરૂમ ફરિયાદ કર્યાના માત્ર ૨૪ કલાકમાં દર્દીના પરિવારજનોનેરૂ. ૧ લાખ અને રૂ. ૫૦ હજારની માતબાર રકમ પરત કરાઈ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓનું આર્થિક રીતે શોષણ ન થાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ સાથે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેના નોડલ … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More