જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં કચરાગાડીના ચાલકે ગાયને હડફેટમાં લેતાં જીવદયાપ્રેમી ઓમાં રોષ

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં નાગનાથ સર્કલ વિસ્તારમાં આજે પરોઢીયે સાડા ચાર વાગ્યે મહાનગરપાલિકાની કચરા ગાડીના ચાલકે રસ્તે ઉભેલી એક ગાયને હડફેટમાં લઇ લેતા ગાય ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી. આ … Read More