કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More

પી.પી.ઈ. કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા છે:કિશોરભાઈ મકવાણા

સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે: શ્યામજીભાઈ મકવાણા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના … Read More

સિવિલે મને નવજીવન આપ્યું છે, જયારે પણ જરૂર પડશે પ્લાઝ્મા ડોનેટ કરીશ- બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ ખીરા

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: સિવિલ હોસ્પિટલે મને ૧૭ દિવસ રાખ્યો અને મારી સારવાર કરી કોરોનમાંથી સાજો કરી નવજીવન આપ્યું છે, તેનું ઋણ ચૂકવવા હું કંઈ પણ કરી શકું…  આ શબ્દો છે બે મહિનામાં બીજી … Read More

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.   કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું. loading…

ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણને સાર્થક કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

દિવ્યાંગ પુત્રની મદદે પહોચ્યું સી.એમ.ડેશબોર્ડ અહેવાલઃ પાર્થ પટેલ ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: ૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પહોંચી છે. આ … Read More

સુરત ટ્રાફિક બ્રિગેડના જવાને માનવતા મહેકાવી

સુરત, ૨૫ સપ્ટેમ્બર: ડાંગ જિલ્લાના આહવાના ગામના વતની ૧૯ વર્ષનો યુવાન ઘરેથી કોઈને કહ્યા વિના બસમાં બેસીને આજે સુરત આવી ગયો હતો. તેની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે … Read More

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે: રાજ્ય મંત્રી શ્રી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેરના ગોરવામાં નિર્માણ થયેલા ૯૭૬ આવાસોનો ગાંધીનગરથી ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો ગોરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂા.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ૧૫૬૦ આવાસોનું નિર્માણ થઇ … Read More

અંબાજી ગામ મા ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. દ્વારા સ્વચ્છતા માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,૨૫ સપ્ટેમ્બર: અંબાજી ગામ માં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. સફાઈ કોન્ટ્રાકટર દ્વારા અંબાજી મા આવતા યાત્રાળુઓ ને ઉપયોગ માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકવામા આવ્યાછે અંબાજી ના … Read More

ભાજપના ૨૫ વર્ષના શાસનમાં જીલ્‍લે-જીલ્‍લે નવા ગુંડાઓ અને માફીયાઓ ઉભા થયા છે: અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રના ઔદ્યોગિક શહેરો અને સાગર કિનારે ભાજપ આશ્રિત વિવિધ માફીયા ગેંગોની વકરેલી ગુંડાગીરીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ … Read More

અસમાન સંપત્તિની વહેંચણીથી નબળો વર્ગ ફરી સંપત્તિ વિહોણો થશે: પરેશ ધાનાણી

ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર: સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિતની કરોડો ચો.મી. જમીનો પાણીના ભાવે આપીને અનેક સુવિધાઓ આપી હોવા છતાં આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે છઠ્ઠા-સાતમા ક્રમે ધકેલાઈ ગયું છે.‘‘ગરીબોને ચૂલે … Read More