જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા … Read More

“એક વાત મહાત્માની” અંક ૭ : પત્રકાર ગાંધી

ગાંધીજીની “પત્રકાર” તરીકેની કામગીરી પણ રસપ્રદ છે. ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ … Read More

जम्मू कश्मीर को फिर से धरती का स्वर्ग और भारत माता के मुकुट की मणि बनाएँ: राष्ट्रपति कोविन्द

आइए हम सब मिलकर जम्मू कश्मीर को फिर से धरती का स्वर्ग और भारत माता के मुकुट की मणि बनाएँ: राष्ट्रपति कोविन्द राष्ट्रपति रामनाथ कोविन्द ने जम्मू कश्मीर में राष्ट्रीय … Read More

आयुष तथा महिला एवं बाल विकास मंत्रालय के बीच समझौता ज्ञापन पर हस्ताक्षर

कुपोषण को नियंत्रित करने के लिए आयुष तथा महिला एवं बाल विकास मंत्रालय के बीच समझौता ज्ञापन पर हस्ताक्षर 20 SEP 2020 by PIB Delhi पोषण अभियान के तहत कुपोषण … Read More

इस निर्णय के बाद भी न्यूनतम समर्थन मूल्य (MSP)की व्यवस्था बनी रहेगी :केन्द्रीय गृह मंत्री

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने कृषि से जुड़े दो महत्वपूर्ण विधेयकों को संसद द्वारा पारित किए जाने को भारत के कृषि क्षेत्र में विकास के एक अभूतपूर्व युग … Read More

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More

આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

રાજકોટના હાસ્ય કલાકાર- લેખક સાંઈરામ દવેનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી રાતના સાડા અગિયારમાં કલાકમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ, બહું જલ્દી રાત પૂરી થશે અને ૧૨ માં કલાકે સૂરજ ઉગશે જ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજ્ય નહી … Read More