धनबाद: 300 बेड के कोविड हेल्थ सेंटर का हुआ उद्घाटन

योगा सेंटर, संगीत, लाइब्रेरी, टेलिमेडिसिन की सुविधा है उपलब्ध 9 अस्पताल : कुल बेड की संख्या हुई 1005 रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 21 सितम्बर: सोमवार को पीएमसीएच पीजी ब्लॉक … Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More

भारत का रिकवरी रेट 80% के पार पहुंच गया है

भारत में लगातार तीसरे दिन कोविड-19 के 90,000 से अधि​क रोगी हुए ठीक अब तक करीब 43 लाख मरीज ठीक हुए हैं, जो दुनिया में सबसे ज्यादा है ​​​​​​​भारत का … Read More

आज का दिन हिंदुस्तान के इतिहास में काली स्याही से लिखा जाएगा:अहमद पटेल

दिल्ली, 21 सितम्बर: श्री अहमद पटेल ने पत्रकारों को संबोधित करते हुए कहा कि आज का दिन हिंदुस्तान के इतिहास में काली स्याही से लिखा जाएगा। मैं ये बात इसलिए … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર

રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે ઉદાર સહાય પેકેજથી પડખે ઉભી રહેતી રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ … Read More

વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લાના પાંચ વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને ટેકણ લાકડી અને વોકરનું વિતરણ કરાયું એન.આર.આઇ દાતા બન્યા વૃદ્ધોની ટેકન લાકડી ૨૧ સપ્ટેમ્બર:આણંદ જિલ્લાના ગોકુલ ધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે … Read More

ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા

ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા : ખાસ ફરજ પરના અધિકારીએ તેમને કોરોના વોરિયર તરીકે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા વડોદરા,૨૧ સપ્ટેમ્બર:વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર અને … Read More

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના નેતા તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજી-દિવંગત કોરાના વોરિયર્સ-દિવંગત સભ્યોને પાઠવી શ્રદ્ધાંજલિ વિધાન ગૃહે મૌન પાળી શોકાંજલી આપી ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રના … Read More

જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More