Christmas 2021: શા માટે ઉજવાય છે નાતાલ, વાંચો કથા

Christmas 2021: સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો. ધર્મ ડેસ્ક, 25 ડિસેમ્બરઃChristmas … Read More

Utpanna Ekadashi: આજે ઉત્પત્તિ એકાદશી, વાંચો પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ એકાદશી વ્રતનું મહત્ત્વ- વાંચો વિગત

Utpanna Ekadashi: કારતક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે. નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Utpanna … Read More

Budhwar upay: બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Budhwar upay: તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો ધર્મ ડેસ્ક, 24 નવેમ્બરઃBudhwar upay: કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને … Read More

shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ

shamlaji temple: ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે અરવલ્લી, 05 જુલાઇઃ shamlaji temple: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજી ને સાડા છ કિલોગ્રામ વજન ના … Read More

Eid mubarak: વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ દેશવાસીઓને આપી શુભકામના, સરકાર અને મુસ્લિમ સંગઠનોએ લોકોને કરી ખાસ અપીલ

દિલ્હી, 14 મેઃ તહેવારોની સિઝન છે પણ કોરોના હજી યથાવત છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે શુક્રવારે દેશભરમાં ઈદ(Eid mubarak)નો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતીને જોતા કેટલાય મુસ્લિમ સંગઠનો, … Read More

Tarotcard: હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ રિડર પુનિલ લુલ્લા પાસેથી

હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ (Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી જ્યોતિષ ડેસ્ક, 24 માર્ચઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય … Read More