Kalki Avatar: ભગવાન વિષ્ણુ કળયુગમાં લેશે 24મો કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

Kalki Avatar: શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે ધર્મ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Kalki Avatar: ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી … Read More

Radhashtami 2022: આજે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી, વાંચો આજના દિવસનું ધાર્મિક મહત્વ

Radhashtami 2022: પદ્મપુરાણમાં બ્રહ્મખંડના સપ્તમ અધ્યાયમાં નારદજી અને બ્રહ્માજીની વાતચીતનો પ્રસંગ છે જેમા રાધાજીના જન્મોત્સવનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધર્મ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃRadhashtami 2022: આજે ભાદરવા સુદ આઠમ તિથિ છે. … Read More

lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

lord Krishna janmotsav: આ જન્મોત્સવને જન્માષ્ટમીની પૂર્વ રાત્રે ઉજવવાની પરંપરા અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે આઠમના દિવસે રોજ જે રીતે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય … Read More

Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમીના પર્વ પર જાણો દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ

Program of dwarka temple on janmashtami: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5,249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્વારકા, 19 ઓગષ્ટઃ Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમી … Read More

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની … Read More

The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

The principle of karma: કર્મ નો સિદ્ધાંત માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય … Read More

Lord krishna born story: જાણો, અડધી રાત્રે ભગવાને જન્મ લેવા પાછળનું કારણ અને રોચક કથા

Lord krishna born story: ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે ધર્મ ડેસ્ક, … Read More

Bel Patra mahatva: આજે જન્માષ્ટમી અને સોમવાર- આજના દિવસે ડો.મૌલીબેન પાસેથી જાણો શિવજીના પ્રિય ગણાતા બિલીપત્રનું મહત્વ

Bel Patra mahatva: આજે અનોખો સંયોગ જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Bel Patra mahatva: અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અનેક તહેવારો … Read More

shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ

shamlaji temple: ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે અરવલ્લી, 05 જુલાઇઃ shamlaji temple: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજી ને સાડા છ કિલોગ્રામ વજન ના … Read More

આજે ગીતા જયંતીઃ 18 અધ્યાય અને 700 શ્લોકનો સાર માત્ર એક વાક્યમાં- `ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરો’

ધર્મ ડેસ્ક,25 ડિસેમ્બરઃ 25ડિસેમ્બરને શુક્રવારના રોજ સર્વને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી છે. આજના દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના … Read More