વિદેશમાં વસતા ભારતીય બીજા દેશમાં રહીને વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકે, તે માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કરી અરજી

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ ચૂંટણી પંચએ કેન્દ્ર સરકારને એનઆરઆઈ ને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટેની મંજૂરી આપવાની અરજી મોકલી છે. તે માટે ચૂંટણીના નિયમો 1961ના સુધારા કરીને નવા … Read More

નર્મદા સુગર ની ચૂંટણી તો થઇ પણ મતગણતરી અંગે અનિશ્ચિતતા

હાઇકોર્ટ માં ચાલતી લાઈવ સુનાવણી ને કારણે ખેડૂત સભાસદો માં આવેલી જાગૃતિ જાણકાર સૂત્રો ના જણાવ્યા મુજબ દિવાળી પછી મતગણના ની શક્યતા. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૫ નવેમ્બર: ભરૂચ … Read More

राजनीति में लोकतांत्रिक संस्कार की जरूरत

राजनीति सामाजिक जीवन की व्यवस्था चलाने की एक जरूरी आवश्यकता है जो स्वभाव से ही व्यक्ति से मुक्त हो कर लोक की ओर उन्मुख होती है . दूसरे शब्दों में … Read More

નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ શરુ

હાઈ કોર્ટ માં સબ જ્યુડીસ મેટર છતાં પણ. નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ. શરુ- અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: ભરૂચ અને … Read More

ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ગત માસ માં ડેરી ના 15 ડિરેક્ટર્સ ની ચૂંટણી થતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરી … Read More

ગ્યાસુદ્દીન શેખે ગુજરાત રાજ્યના ચુંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર:વિશ્વ વ્‍યાપી કોરોના મહામારીની આરોગ્‍ય સંબંધી ગંભીર પરિસ્‍થિતિના પરીપેક્ષ્‍યમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબત અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે આજરોજ … Read More

ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે:ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે. એક બાજુ વિધાનસભામાં રાજીનામું … Read More

बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 वर्ष से ज्यादा उम्र के मतदाताओं को डाक मतपत्र की सुविधा नहीं प्रदान करने का निर्णय लिया गया

भारत के निर्वाचन आयोग द्वाराकोविड-19 के कारण संचालन, जनशक्ति, सुरक्षा प्रोटोकॉल की समस्याओं को ध्यान में रखते हुए, निकट भविष्य में होने वाले बिहार विधानसभा चुनाव और उपचुनावों में 65 … Read More