Holashtak 2024: આ તારીખથી થશે હોળાષ્ટકનો પ્રારંભ, આ દિવસોમાં ના કરો કોઇપણ શુભ કાર્ય

Holashtak 2024: ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. ધર્મ ડેસ્ક, 12 માર્ચઃ Holashtak 2024: હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. … Read More

Naag Panchami Puja: નાગ પંચમી: લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે: વૈભવી જોશી

Naag Panchami Puja: આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ … Read More

Festival ST Bus Service: દિવાળીના તહેવારો અને વેકેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડવાની શક્યતાઓ

Festival ST Bus Service: અંબાજી એસટી ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસો નું સંચાલન થશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: Festival ST Bus Service: કોરોના ની બીજી લહેર બાદ … Read More

kalash sthapan Puja: આવતી કાલથી નવરાત્રી શરુ, વાંચો માતાજીના ઘટસ્થાપનાની પૂજન સામગ્રી અને વિધિ વિશે

kalash sthapan Puja: આજે શ્રાદ્ધપક્ષનો છેલ્લો દિવસ, આવતી કાલથી નવરાત્રી શરુ ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃkalash sthapan Puja: શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા તેને … Read More

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More

Bharuch crime branch: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

Bharuch crime branch: હાલ રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત બને એ માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામા આવી હતી. … Read More

અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More