Vastu Tips For Temple: શું તમે પણ મંદિરમાં રાખો છો માચીસ? એક વાર જરુર વાંચજો સંપૂર્ણ અહેવાલ

Vastu Tips For Temple: પૂજા ઘરમાં માચીસ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે ધર્મ ડેસ્ક, 12 જૂનઃ Vastu Tips For Temple: જીવનમાં આગળ વધવા માટે માત્ર મહેનત જ પૂરતી નથી. તેના … Read More

An open letter to Lakshmi: ધનતેરસના દિવસે મા લક્ષ્મીને એક ખુલ્લો પત્ર

An open letter to Lakshmi: સૂર્યના સમાન કાંતિવાળી, કમળ પર બિરાજમાન માતા લક્ષ્મી, પ્રણામ વંદન નમસ્કાર. હે માતા, તમે મઝામાં જ હશો. આજે ધનતેરસ. આજે તમને વિશેષરૂપે યાદ કરવામાં આવે … Read More

Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

Karwa Chauth: કરવા ચોથનો તહેવાર પતિ -પત્ની વચ્ચેના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. એટલું જ નહીં, અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત વર માટે આ દિવસે વ્રત રાખી શકે છે … Read More

Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Brahmacharini mata: બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃBrahmacharini mata: બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More

kalash sthapan Puja: આવતી કાલથી નવરાત્રી શરુ, વાંચો માતાજીના ઘટસ્થાપનાની પૂજન સામગ્રી અને વિધિ વિશે

kalash sthapan Puja: આજે શ્રાદ્ધપક્ષનો છેલ્લો દિવસ, આવતી કાલથી નવરાત્રી શરુ ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃkalash sthapan Puja: શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા તેને … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More