Preparation of the jalyatra before the Rathyatra: અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં જળયાત્રા થશે, રાજકિય નેતાઓ રહેશે ઉપસ્થિત

Preparation of the jalyatra before the Rathyatra: 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે ત્યારે એ પહેલા જળયાત્રા નિકળશે. આ વખતે બે વર્ષ બાદ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં … Read More

Ahmedabad Rathayatra 2021: અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Ahmedabad Rathayatra 2021: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહભાગી થયા અમદાવાદ, ૧૨ જુલાઈ: Ahmedabad Rathayatra 2021: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 … Read More

Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા અમદાવાદ, 10 જુલાઇઃ Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ … Read More

Rathyatra: અમદાવાદમાં સતત બીજા વર્ષે આ 5 રથયાત્રાઓ નહીં નીકળે, તંત્રનો રથયાત્રાને લઇ મોટો નિર્ણય- વાંચો વિગત

Rathyatra: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈસ્કોન અને ગુરૂકુળ મંદિર સહિતની ચાર અને પૂર્વ વિસ્તારની એક મળી કુલ પાંચ નાની રથયાત્રા સતત બીજા વર્ષે યોજાવાની નથી અમદાવાદ, 10 જુલાઇ: Rathyatra: 12 જુલાઇના … Read More

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. … Read More

SSIT: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા રથયાત્રા-રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ

SSIT: 144 મી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કર્યુ જેમાં સંસ્થાના 1500 થી વધુ વિદ્યાર્થી અને સાથે 200 થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા સમાજના 35000 થી વધુ વ્યક્તિઓ ના સંપર્ક કરી ભગવાન … Read More

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More