Lalbaugcha Raja: લાલબાગના રાજાને માત્ર ત્રણ દિવસમાં મળ્યો આટલા કરોડનો પ્રસાદ, રકમ સાંભળીને તમે પણ ચોંકી જશો…

Lalbaugcha Raja: અત્યાર સુધીમાં 1,59,12,000 રૂપિયાથી વધુની રકમ દાન તરીકે આપવામાં આવી મુંબઈ, 23 સપ્ટેમ્બરઃ Lalbaugcha Raja: હાલમાં દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગણપતિ ઉત્સવનો સમય … Read More

Chandrayaan-3 Ganesha festival: ચંદ્રયાન-3ની સફળતા ગણેશ ઉત્સવમાં પણ જોવા મળી

Chandrayaan-3 Ganesha festival: આજે ગણેશ ચતુર્થીએ ભક્તોએ ધૂમધામથી ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપના કરી અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ Chandrayaan-3 Ganesha festival: તાજેતરમાં ચાંદ ઉપર ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પહોંચતા સમગ્ર દેશ તેનું બહુમાન મેળવી … Read More

CM Ganesh Puja: ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

CM Ganesh Puja: મુખ્યમંત્રીએ વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ CM Ganesh Puja: ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ … Read More

Guidelines for Ganesh Chaturthi: ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, વાંચો…

Guidelines for Ganesh Chaturthi: સુરતમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા-વેચવા પર પ્રતિબંધ સુરત, 16 ઓગસ્ટઃ Guidelines for Ganesh Chaturthi: શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. રક્ષાબંધન, … Read More

Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

Importance of Durwa: ધાર્મિક માન્યતાઓ અનુસાર ગજાનનને દુર્વા ચઢાવવા પાછળ એક ખાસ કારણ છે ધર્મ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Importance of Durwa: ઘણીવાર તમે જોયું હશે કે ગણપિતની પૂજાના સમયે તેમને … Read More

Accident in nadiad ganesh pandal: નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

Accident in nadiad ganesh pandal: બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા નડિયાદ, 31 ઓગષ્ટઃ Accident in nadiad ganesh pandal: નડિયાદમાં આજનો શુભ દિવસ પણ માઠા સમાચાર … Read More

Eco friendly Ganesh Utasv: શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

Eco friendly Ganesh Utasv: અમદાવાદ શહેરમાં ત્રણ પેઢીથી માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને ગણેશોત્સવ સાથે પ્રકૃતિના જતન અને આરોગ્યપ્રદ જીવનમાં અમૂલ્ય યોગદાન આપે છે અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 30 ઓગષ્ટઃEco friendly … Read More

CM decision regarding Ganesh Chaturthi: CM ભુપેન્દ્ર પટેલે ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો- વાંચો વિગત

CM decision regarding Ganesh Chaturthi: આગામી ગણેશોત્સવમાં સ્થાપન કરવામાં આવતી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર ગાંધીનગર, 09 જુલાઇઃCM decision regarding Ganesh Chaturthi: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા … Read More