મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More

સરકારે શરુ કર્યો અનોખો કોન્ટેસ્ટ(vaccination contest) ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો 5,000 રૂપિયા- જાણો પ્રોસેસ

નવી દિલ્હી, 22 મેઃ અત્યારે દેશમાં 18થી વધુની ઉંમરના નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે તમને ઘરેબેઠા 5,000 રૂપિયા જીતવાની તક આપી રહી છે. જે વ્યક્તિ … Read More

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ઈન્કમ ટેક્સ રિટર્ન (income tax return) ભરવાની સમયમર્યાદા બે મહિના લંબાવી, જાણો છેલ્લી તારીખ

બિઝનેસ ડેસ્ક, 21 મેઃ કેન્દ્ર સરકારે ગુરૂવારના રોજ કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ઈન્કમ ટેક્સ રિટર્ન(income tax return) ભરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી … Read More

ગુજરાત માટે રાહતના સમાચાર: હવે મ્યુકર માઇકોસીસ(mucormycosis) દર્દીઓના પરિવારને આસાનીથી મળી રહેશે ઈન્જેક્શન, કેન્દ્રિય મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 21 મેઃ મ્યુકર માઇકોસીસ(mucormycosis) માટે જરૂરી ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. જેથી અન્ય 5 કંપનીના ઇન્જેક્શનને કેન્દ્ર ટૂંક સમયમાં મંજુરી આપશે. હાલમાં 6 કંપનીઓ ઇંજેકશન બનાવી રહી છે. … Read More

BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે

ગાંધીનગર, 20 મેઃBIG NEWS: ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ હવે બ્લેક ફંગસનો પણ ખતરો વધ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના … Read More

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી/ઉનાળુ પાક અને માછીમારોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી(Paresh dhanani) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 20 મેઃ તાજેતરમાં જ ગુજરાતમાં આવેલ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણુ નુકશાન થયું છે. જેના માટે કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું … Read More

દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક

નવી દિલ્હી, 19 મેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19(covid medicine) સંચાલન માટે … Read More

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!

ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા … Read More

Cyclone Tauktae: ગુજરાતમાં ગતિ ધીમી થઇ, હવે આ રાજ્ય તરફ આગળ વધી શકે છે વાવાઝોડુ- હવામાન વિભાગે કરી આગાહી..

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (Cyclone Tauktae) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન … Read More

cyclone:અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….

તાઉ’તે સંભવિત વાવાઝોડા(cyclone)ની આરોગ્ય કટોકટી માટે ૨ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ફાળવવામાં આવી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૧૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં સજ્જ અમદાવાદ, 17 મેઃ અમદાવાદ જિલ્લામાં તાઉ’તે સંભવિત … Read More