રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

Manrega: અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

Manrega: “હર હાથ કો કામ, હર ખેતમેં પાની”ના ધ્યેયમંત્ર સાથે: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ અહેવાલ: લાલજી ચાવડાઅમદાવાદ , … Read More

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!

નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર(third wave covid)ના વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થા માટે CMએ સચિવોને આપી સૂચના

થર્ડ વેવ(third wave covid)માં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સુનિશ્ચિત કરવા સંબંધિત સચિવોને … Read More

તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ(salt makers) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને … Read More

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક

• “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦(After 10th) પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ … Read More

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

સુપ્રીમ કોર્ટે(supreme court) શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની કરી પ્રશંસા

અમદાવાદ, 14 જૂનઃsupreme court: ભારતની નામદાર સુપ્રીમકોર્ટે(supreme court) અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની … Read More

ગુજરાત સરકાર એક્શનમોડમાં, કોરોનાની ત્રીજી વેવ(Covid third wave plan) તકલીફો ના થાય તે માટેનો પ્લાન રજુ કર્યો- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 14 જૂનઃCovid third wave plan ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો … Read More

Medicine online: ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડા

Medicine online: ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું  વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડા અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ … Read More