ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

સુપ્રીમ કોર્ટે(supreme court) શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની કરી પ્રશંસા

અમદાવાદ, 14 જૂનઃsupreme court: ભારતની નામદાર સુપ્રીમકોર્ટે(supreme court) અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની … Read More

ગુજરાત સરકાર એક્શનમોડમાં, કોરોનાની ત્રીજી વેવ(Covid third wave plan) તકલીફો ના થાય તે માટેનો પ્લાન રજુ કર્યો- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 14 જૂનઃCovid third wave plan ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો … Read More

Medicine online: ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડા

Medicine online: ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું  વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડા અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ … Read More

ખેડૂતો માટે સારા સમાચારઃ ડેમમાંથી સિંચાઈ માટે પાણી(dam water) છોડાયા, 3 જિલ્લાના 9 ડેમથી ખેડૂતોને મળશે પાણી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 12 જૂનઃdam water: ગુજરાતમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક … Read More

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં ૧૩૦ ટકાનો માતબર વધારો, ૨૦૦૦ સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે

હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે : નાયબ  મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે … Read More

લોકડાઉન પછીનો મહત્વનો નિર્ણય: supreme courtએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આપ્યો આદેશ

supreme court: રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત અમદાવાદ, 10 જૂન: supreme court: રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન … Read More

Gujarat government તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આ રીતે કરશે મોનિટરિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

ગાંધીનગર, 10 જૂનઃGujarat government: વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ … Read More

વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 09 જૂનઃ રાજ્યમાં આવેલા તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણુ નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી … Read More

Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Corona update: અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. ગાંધીનગર, 09 જૂનઃGujarat Corona update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત … Read More